SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ભગવતિ દેવાનંદ બ્રાહ્મણીને કહ્યા જે, મન માં પણ કોઈ ઇમ નથી કર્યો જે મમ પડીમાં તે નમુને કેહને હુયે? વલી નમુને તે કહેના નામ છે જે, ઘણી વસ્તુ પડી હવે તે માંહીથી ઘોડીસી દેખાડે તે નમુનો કહીએ, પણ વસ્તુ ફેર હોઈ તે નમુને નહીં, જેમ સેનાને નમુને તિ સોને, પણ પીતલ, તે નહીં. આંબાને નમુને તે આંબે, પણ આકડો તે નહીં. હાથીને, નમુને તે હાથી પણ ગર્દભ (ગધેડો) તો નહીં. અસ્ત્રીને નમુને તે અઢી પણુપુતલી તો નહીં. રતનને નમુને તે રતન, પણ કાંકરે તે નહીં. એમ ઘણાં દ્રષ્ટાંત છે. તમ જ્ઞાન, દર્શન, ચારીત્ર, ગુણ સહીત સાક્ષાત વિત્તરાગદેવ તેહનો નમુને તે સાધુ, જ્ઞાન, દર્શન, ચારબવંત તે, પણ જ્ઞાનાદીક ગુણહીણુ પ્રતિમા તે નમુને નહીં. સાધુને નમુને તે સાધુજ, પણ ગેસલા, જમાલીમતી, પાસથી, વિષધારી, નિઃનવ તે નમુને નહીં, ગુણ રહીત માટે. અને વૈષ સરખા તિથી સમદ્રષ્ટી, શ્રાવક, તિને વંદણ કરે નહીં. તે વિતરાગના ગુણ વીન્યા વિતરાગની પ્રતિમા કીમ વંદનીક થાય? १४. नमो बैभीए लीवीए कहेछे. तेनो उत्तर. હિયાધરની કહે છે જે, ભગવતીને ધુરે સૈમ મીણ વોઈ એવિ પાઠ છે. તેનો અર્થ નમસ્કાર છે. તે ઉત્તર. બ્રાહ્મીલીપીકને તહાં ઈમ કહે છે જે અઢાર લીપી અક્ષરની સ્થાપના તે રૂખભદેવ સ્વામીએ પોતાની પુત્રી બ્રાહ્મી પ્રતિ શીખવે તે રૂખભદેવને જ નમસ્કાર થયો. એટલે લીપીકર્મનો સીખા વણહાર તેહીજ લીપી કહીએ. છમ અનુગદ્વારે પાથાને જાણ પુરૂષ તેહીજ પાથ, તીમ લીપીને જાણહાર, સીખાવણહાર, તજ લીપીક તેહને નમસ્કાર થયો. એણે ભાવ નય પ્રમાણે રૂખભદેવને જ નમસ્કાર શુધર્મ સ્વામીએ કી. મુલ અર્થ તે એહ છે. અને કેટલાએક એમ કહે છે કે, લીપી વિવાન અઢાર ભેદે સ્થાપના અક્ષર તિહને નમસ્કાર કીધે. થાપન નીપિ હરાવવા માટે ઈમ અર્ધ કહે છે, પણ એ વાત સુત્ર વિરૂદ્ધ છે. તે કીમ જે, નાગમ સીદ્ધાંતવાણી સુધર્મ સ્વામી છતાં સીદ્ધાંત અક્ષરરૂપ થાપનાઈ કહાં હતા વીરનીણ પછે નવસંહ એ વાત જ્ઞાન થયા છે, કે .
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy