SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર: ૪૬ ધીર છે તેવા જીવને વ્રત આપવાનું સ્વીકારે છે. કેમ કે વ્યવહારનય માને છે કે વ્રતના અભ્યાસથી પણ ક્રમે કરીને ભાવથી વ્રતનો પરિણામ થઈ શકે છે. ૨-૧૮ાા नो चेद्भावापरिज्ञाना-त्सिद्ध्यसिद्धिपराहतेः । दीक्षाऽदानेन भव्यानां, मार्गोच्छेदः प्रसज्यते ।।१९।। અન્વયાર્ચ - - નો ચે આમ ન માનો તો=ભવનેગૃશ્યવાળા અને વ્રતપાલનમાં ધીર એવા જીવને વ્રત આપી શકાય એમ ન માનો તો, માવારિસ્સાના ભાવનું અપરિજ્ઞાન હોવાથી=દીક્ષા લેનાર જીવમાં સંયમને અનુકૂળ ભાવ નિષ્પન્ન થયો છે કે નહિ ? એ પ્રકારના ભાવનું અપરિજ્ઞાન હોવાથી, મચાનાં ભવ્ય જીવોને રીક્ષાદાનેન (ગુરુ વડે) દીક્ષાનું અદાન થવાથી માચ્છઃ પ્રસંગતે માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે.. * : (અહીં શંકા થાય કે શાસ્ત્રવચનથી ગુણસ્થાનકનો નિર્ણય કરીને, જે જીવમાં ભાવથી ગુણસ્થાનક પરિણામ પામેલું છે તેને જ દીક્ષા આપવાથી માર્ગનો ઉચ્છેદ થશે નહિ, તેથી કહે છે –) સિધ્યરિદ્ધિપ૨હિતે સિદ્ધિ અને અસિદ્ધિ હોવાને કારણે (દીક્ષા-દાનરૂપ ક્રિયાની) પરાહતી નિરર્થકતા, હોવોથી માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે. ર૧૯i શ્લોકાર્ચ - " ભવનેગૃથ્યને જાણનાર અને વ્રતપાલનમાં ધીર એવા જીવને વ્રત આપી શકાય તેમ ન માનો તો, દીક્ષા લેનાર જીવમાં સંયમને અનુકૂળ ભાવ નિષ્પન્ન થયો છે કે નહિ ? એ પ્રકારના ભાવનું અપરિજ્ઞાન હોવાથી ભવ્ય જીવોને ગુરુ વડે દીક્ષાનું અદાન થવાથી માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે. અહીં શંકા થાય કે શાસ્ત્રવચનથી ગુણસ્થાનકનો નિર્ણય કરીને, જે જીવમાં ભાવથી ગુણસ્થાનક પરિણામ પામેલું છે તેને જ દીક્ષા આપવાથી માર્ગનો ઉચ્છેદ થશે નહિ, તેથી ધે છે – સિદ્ધિ અને અસિદ્ધિ હોવાને કારણે દીક્ષાદાનરૂપ ક્રિયાની નિરર્થકતા હોવાથી માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે. ll૨-૧૯ી. ભાવાર્થ : શ્લોક-૧૮ માં બતાવ્યું કે જે જીવ ભવના નૈર્ગુણ્યને જાણતો હોય અને
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy