SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પર દક્ષિણ ભરતક્ષેત્રનું અને દક્ષિણ ઐરાવતક્ષેત્રનું ધનુપૃષ્ઠ એમ વૈતાદ્યપર્વત વગેરેની જીવા અને ઈષ વડે પણ જંબૂદ્વીપની પહોળાઈ લાવવી. ધનુપૃષ્ઠ લાવવાનું કરણ : ધન:પૃષ્ઠ = V(ઈષ) x ૬ + (જીવા) (૧) દક્ષિણ ભરતક્ષેત્રનું અને દક્ષિણ ઐરાવતક્ષેત્રનું ધનુપૃષ્ઠ = V(૪,૫૨૫) x ૬ + (સા. ૧,૮૫,૨૨૪) = V૨,૪,૭૫,૬૨૫૪૬+૩૪,૩૦,૮૦,૯૭,૫O V૧૨,૨૮,૫૩,૭૫૦+ ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦ = V૩૪,૪૩,૦૯,૫૧,૨૫૦ = સાધિક ૧,૮૫,પપપ કળા સાધિક ૯,૭૬૬ યોજન ૧ કળા ૨૦૪૭પ૬૨૫ ૧૨૨૮૫૩૭૫૦ ૪૫૨૫ x ૪૫૨૫ ૨૨૬૨૫ ૯૦૫૦૦ ૨૨૬૨૫૦૦ + ૧૮૧OOOOO ૨૦૪૭પ૬૨૫ - મંદિરમાં આપણને શું દેખાય છે – પ્રતિમા કે પરમાત્મા ? મંદિરમાં આપણે પ્રભુની સાથે વાતો કરીએ ખરા? મંદિરમાં જો પ્રતિમા દેખાય તો વાતો કરવાનું મન ન થાય, કેમ કે પ્રતિમા બોલતી નથી. પ્રતિમમાં જો પરમાત્મા દેખાય તો તેમની સાથે વાતો કરવાનું મન થાય.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy