________________
જંબૂઢીપના ક્ષેત્રો-પર્વતો
૩૩ ઐરાવતક્ષેત્ર સુધીના ક્ષેત્રો-પર્વતો ક્રમશઃ અર્ધ-અર્ધ વિસ્તારવાળા છે. ભરતક્ષેત્રનો ૧ ખંડ ગણીયે તો લઘુહિમવંતપર્વતના ૨ ખંડ થાય. એમ ક્રમશઃ બમણા-બમણા ખંડ થતા મહાવિદેહક્ષેત્રના ૬૪ ખંડ થાય. ત્યાર પછી ક્રમશઃ અડધા-અડધા ખંડ થતા ઐરવતક્ષેત્રનો ૧ ખંડ થાય. કુલ ખંડ = ૧ + ૨ + ૪ + ૮ + ૧૬ + ૩૨ + ૬૪ + ૩૨ + ૧૬ + ૮ + ૪ + ૨ + ૧ = ૧૯૦ થાય. જંબૂદીપની પહોળાઈ ૧ લાખ યોજન છે.
૧૯૦ ખંડ = ૧ લાખ યોજના - ૧ ખંડ = ૧ લાખ = પર૬ ૬૦ યોજન = પર૬ ૬ યોજન ૧૯૦ ૧૯૦ ૧૯
૧ યોજન = ૧ કળા. = પર૬ યોજના
( ૬ કળા
૧૯
પ૨૬ ૧૯૦) ૧૦૦૦૦૦
–૯૫૦ ૦૦૫૦૦ -૩૮૦. ૧૨૦૦ –૧ ૧૪૦
૦૦૬ ૦. . . ભરતક્ષેત્રની અને ઐરાવતક્ષેત્રની પહોળાઈ = ૧ x પર૬ યોજન ૬ કળા = પર૬ યોજન ૬ કળા
લઘુહિમવંતપર્વતની અને શિખરી પર્વતની પહોળાઈ = 2 x પર૬ યોજન ૬ કળા = ૧,૦પર યોજન ૧૨ કળા
હિમવંતક્ષેત્રની અને હિરણ્યવંતક્ષેત્રની પહોળાઈ = ૪ x પર૬ યોજના ૬ કળા = ૨,૧૦૪ યોજન ૨૪ કળા = ૨,૧૦૫ યોજન પણ કળા | ૧૯ કળા = ૧ યોજન