SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂઢીપના ક્ષેત્રો-પર્વતો ૩૩ ઐરાવતક્ષેત્ર સુધીના ક્ષેત્રો-પર્વતો ક્રમશઃ અર્ધ-અર્ધ વિસ્તારવાળા છે. ભરતક્ષેત્રનો ૧ ખંડ ગણીયે તો લઘુહિમવંતપર્વતના ૨ ખંડ થાય. એમ ક્રમશઃ બમણા-બમણા ખંડ થતા મહાવિદેહક્ષેત્રના ૬૪ ખંડ થાય. ત્યાર પછી ક્રમશઃ અડધા-અડધા ખંડ થતા ઐરવતક્ષેત્રનો ૧ ખંડ થાય. કુલ ખંડ = ૧ + ૨ + ૪ + ૮ + ૧૬ + ૩૨ + ૬૪ + ૩૨ + ૧૬ + ૮ + ૪ + ૨ + ૧ = ૧૯૦ થાય. જંબૂદીપની પહોળાઈ ૧ લાખ યોજન છે. ૧૯૦ ખંડ = ૧ લાખ યોજના - ૧ ખંડ = ૧ લાખ = પર૬ ૬૦ યોજન = પર૬ ૬ યોજન ૧૯૦ ૧૯૦ ૧૯ ૧ યોજન = ૧ કળા. = પર૬ યોજના ( ૬ કળા ૧૯ પ૨૬ ૧૯૦) ૧૦૦૦૦૦ –૯૫૦ ૦૦૫૦૦ -૩૮૦. ૧૨૦૦ –૧ ૧૪૦ ૦૦૬ ૦. . . ભરતક્ષેત્રની અને ઐરાવતક્ષેત્રની પહોળાઈ = ૧ x પર૬ યોજન ૬ કળા = પર૬ યોજન ૬ કળા લઘુહિમવંતપર્વતની અને શિખરી પર્વતની પહોળાઈ = 2 x પર૬ યોજન ૬ કળા = ૧,૦પર યોજન ૧૨ કળા હિમવંતક્ષેત્રની અને હિરણ્યવંતક્ષેત્રની પહોળાઈ = ૪ x પર૬ યોજના ૬ કળા = ૨,૧૦૪ યોજન ૨૪ કળા = ૨,૧૦૫ યોજન પણ કળા | ૧૯ કળા = ૧ યોજન
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy