SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ (૩૬) નિષધ-નીલવંત પર્વતો પાસે વનમુખોની પહોળાઈ X નિષધ-નીલવંત પર્વતોની જીવા – [(૧૬ ૪ એક વિજયની પહોળાઈ) + (૮ ૪ એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૬ x એક અંતરનદીની પહોળાઈ + (૨ x એક ગજદંતગિરિની પહોળાઈ) + દેવકુરુ-ઉત્તરકુરુની જીવા] ૫૮૨ ૨ (૩૭) વનમુખના ઈષ્ટપ્રદેશે પહોળાઈ જાણવાનું કરણ - નિષધ – નીલવંત પર્વતોથી અ યોજન ગયા પછી વનમુખની પહોળાઈ = અ x વનમુખની નદી તરફની પહોળાઈ વનમુખની લંબાઈ (૩૮) મુહૂર્તગતિ (૩૯) દૃષ્ટિપથ = = મંડલની પિરિધ ૬૦ દિવસનું પ્રમાણ ૨ X પિરિય ૬૦ પૈસા કમાવા સહેલા છે. કમાયેલા પૈસા ટકાવવા મુશ્કેલ છે. તેમ ભણવું સહેલું છે, પણ ભણ્યા પછી તેને ટકાવવું-કાયમ યાદ રાખવું બહુ મુશ્કેલ છે. ભણેલું ટકાવવાનો સરળ ઉપાય છે પુનરાવર્તન.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy