SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક મંડલમાં પ્રતિમુહૂર્ત ગતિપ્રમાણ પ્રરૂપણા ૨૫૭ બાહ્ય મંડલથી અંદરના મંડલમાં પ્રવેશતા દરેક મંડલના વ્યાસમાં ૫૩૫ યોજનની હાનિ કરવી અને પરિધિમાં ૧૮ યોજનની હાનિ કરવી. ૬૧ (e) દરેક મંડલમાં પ્રતિમુહૂર્ત ગતિપ્રમાણ પ્રરૂપણા : એક અહોરાત્રમાં બે સૂર્ય પહેલા મંડલને પૂરુ કરે છે. દરેક સૂર્યના અહોરાત્રની ગણના કરીએ તો ૨ અહોરાત્ર થાય. ૨ અહોરાત્રના ૬૦ મુહૂર્ત થાય. પહેલા મંડલની પરિધિ = સા. ૩,૧૫,૦૮૯ યોજન ૬૦ મુહૂર્તમાં સા. ૩,૧૫,૦૮૯ યોજન ચાર ચરે સા. ૩,૧૫,૦૮૯ યો. તો ૧ મુહૂર્તમાં ૬૦ ૨૯ = ૫,૨૫૧ ૨ યોજન ચારે ચરે : પહેલા મંડલમાં સૂર્યની મુહૂર્તગતિ = ૫,૨૫૧ બીજા મંડલમાં સૂર્યની મુહૂર્તગતિ સા. ૩,૧૫,૦૮૯ + ૧૮ ૬૦ = = ૨૯ §Ο યોજન ૫,૨૫૧ ૧૮ ૬૦ સા. ૫,૨૫૧ ૪૭ ૬૦ એમ પછી પછીના મંડલમાં મુહૂર્તગતિ સર્વબાહ્ય મંડલમાં સૂર્યની મુહૂર્તગતિ દેશોન ૩,૧૮,૩૧૫ = યોજન ઘટાડવી. યોજન યોજન = ૧૮ ΣΟ ૨૯ ૬૦ ૧૫ દેશોન ૫,૩૦૫ ૬૦ §Ο ત્યાંથી અંદરના મંડલમાં પ્રવેશતા દરેક મંડલે મુહૂર્તગતિ યોજન મને ફેરા આજે યોજન વધારવી. યોજન ૧૮ §Ο
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy