________________
નંદનવન
નંદનવનમાં પણ ૪ પ્રાસાદ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવડી, ૮ ફૂટ છે. તે ભદ્રશાલવન પ્રમાણે જાણવા. વાવડીના નામ આ પ્રમાણે છેવાવડીઓના નામ
૨૧૪
વિદિશા પૂર્વમાં દક્ષિણમાં | પશ્ચિમમાં
ઈશાનખૂણામાં | નંદોત્તરા | નંદા અગ્નિખૂણામાં નંદિષણા | અમોઘા | ગોસ્તૂપા
સુનંદા
નૈઋત્યખૂણામાં ભદ્રા વાયવ્યખૂણામાં | વિજયા
ઉત્તરમાં
વર્ધમાના
સુદર્શના વિશાલા કુમુદા પુંડરીકિણી વૈજયન્તી | ^અપરાજિતા જયન્તી
કૂટોના નામ આ પ્રમાણે છે
ફૂટોનું સ્થાન
ફૂટના નામ | અધિપતિ દેવી
ઈશાનના પ્રાસાદથી દક્ષિણમાં |નંદન
હિમવંત
અગ્નિના પ્રાસાદથી ઉત્તરમાં મંદર અગ્નિના પ્રાસાદથી પશ્ચિમમાં નિષધ નૈઋત્યના પ્રાસાદથી પૂર્વમાં નૈઋત્યના પ્રાસાદથી ઉત્તરમાં વાયવ્યના પ્રાસાદથી દક્ષિણમાં વાયવ્યના પ્રાસાદથી પૂર્વમાં
ઈશાનના પ્રાસાદથી પશ્ચિમમાં
મેથંકરા
મેઘવતી
સુમેઘા મેઘમાલિની
રજત
|સુવત્સા ચક વત્સમિત્રા સાગરચિત્ર બલાકા
વસેના (વારિષણા)
વજ
આ કૂટો ઉ૫૨ રહેનારી દેવીઓ તે ઊર્ધ્વલોકની ૮ દિક્કુમારીઓ છે. નંદનવનના ઈશાનખૂણામાં બલકૂટ છે. તેનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. (જુઓ પાના નં. ૧૨૮-૧૨૯)
સૌમનસવન :
નંદનવનથી ૬૨,૫૦૦ યોજન ઉપર જતા ૫૦૦ યોજન પહોળું વલયાકાર સૌમનસવન છે.
લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૨૨ની ટીકામાં આને નંદિવર્ધિની કહી છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૨૨ની ટીકામાં આને જયંતી કહી છે. લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૨૨ની ટીકામાં આને અપરાજિતા કહી છે.