SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ નંદનવન નંદનવનમાં પણ ૪ પ્રાસાદ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવડી, ૮ ફૂટ છે. તે ભદ્રશાલવન પ્રમાણે જાણવા. વાવડીના નામ આ પ્રમાણે છેવાવડીઓના નામ ૨૧૪ વિદિશા પૂર્વમાં દક્ષિણમાં | પશ્ચિમમાં ઈશાનખૂણામાં | નંદોત્તરા | નંદા અગ્નિખૂણામાં નંદિષણા | અમોઘા | ગોસ્તૂપા સુનંદા નૈઋત્યખૂણામાં ભદ્રા વાયવ્યખૂણામાં | વિજયા ઉત્તરમાં વર્ધમાના સુદર્શના વિશાલા કુમુદા પુંડરીકિણી વૈજયન્તી | ^અપરાજિતા જયન્તી કૂટોના નામ આ પ્રમાણે છે ફૂટોનું સ્થાન ફૂટના નામ | અધિપતિ દેવી ઈશાનના પ્રાસાદથી દક્ષિણમાં |નંદન હિમવંત અગ્નિના પ્રાસાદથી ઉત્તરમાં મંદર અગ્નિના પ્રાસાદથી પશ્ચિમમાં નિષધ નૈઋત્યના પ્રાસાદથી પૂર્વમાં નૈઋત્યના પ્રાસાદથી ઉત્તરમાં વાયવ્યના પ્રાસાદથી દક્ષિણમાં વાયવ્યના પ્રાસાદથી પૂર્વમાં ઈશાનના પ્રાસાદથી પશ્ચિમમાં મેથંકરા મેઘવતી સુમેઘા મેઘમાલિની રજત |સુવત્સા ચક વત્સમિત્રા સાગરચિત્ર બલાકા વસેના (વારિષણા) વજ આ કૂટો ઉ૫૨ રહેનારી દેવીઓ તે ઊર્ધ્વલોકની ૮ દિક્કુમારીઓ છે. નંદનવનના ઈશાનખૂણામાં બલકૂટ છે. તેનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. (જુઓ પાના નં. ૧૨૮-૧૨૯) સૌમનસવન : નંદનવનથી ૬૨,૫૦૦ યોજન ઉપર જતા ૫૦૦ યોજન પહોળું વલયાકાર સૌમનસવન છે. લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૨૨ની ટીકામાં આને નંદિવર્ધિની કહી છે. A લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૨૨ની ટીકામાં આને જયંતી કહી છે. લઘુક્ષેત્રસમાસની ગાથા ૧૨૨ની ટીકામાં આને અપરાજિતા કહી છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy