SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ II II II મતાંતરે પ્રતરગણિત લાવવાનું કારણ = ૫,૧૧,૭૦૦ યો. ૬૦૦ કળા = ૫,૧૧,૭૦૦ યો. + ૩૧ મો. + ૧૧ કળા = ૫,૧૧,૭૩૧ ધો. ૧૧ કળા ૩૧ યોજન ૧૯) ૬૦૦ –૫૭. ૦૩૦ ' –૧૯ ૧૧ કળા પણ વૈતાદ્યપર્વતનું પ્રતરગણિત સાધિક ૫,૧૨,૩૦૭ યોજના ૧૨ કળા છે. તેથી આ કરણ પ્રમાણે પ્રતરગણિત ન લાવવું. • આપણું સારું કે ખરાબ કરનાર બીજું કોઈ નથી પણ આપણે જ છીએ. મન-વચન-કાયાની સારી પ્રવૃત્તિ વડે આપણે પુણ્ય બાંધી સુખી થઈએ છીએ. મન-વચન-કાયાની ખરાબ પ્રવૃત્તિ વડે આપણે પાપ બાંધી દુઃખી થઈએ છીએ. આપણા સુખ દુઃખના કર્તા આપણે જ છીએ. • માણસ સુખના દિવસોમાં પાપ કરે છે અને એ પાપથી દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરે છે. કેવી વિચિત્રતા ! બીજાના ગુણો જોઈને રાજી થવું. આપણા દોષો જોઈને નારાજ થવું. આજસુધી શરીરે મજા કરી છે અને સજા આત્માને થઈ છે. હવે શરીરને સજા કરીને આત્માને મજા કરાવવાની છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy