________________
પા
.
થયેલા તેથી જ તે દુષ્ટ આ અશુભ અન આરબ્યા છે. આ સાહસ તમે વિચાર્યા વગર કર્યું તે ચાગ્ય નથી. હે નાથ ! અણુવિચાર્યું કાય માટા ભાગે પોતાના વિનાશ માટે થાય છે. તેથી તમે તેને કોઈપણ રીતે દૂર કરે તે અહુ સારું થાય. આ સાંભળી હરિખલ ખેલ્યા, “ હું મુગ્ધ! તું આ શું ખાલે છે? સત્પુરુષા પ્રાણાંતે પણ પ્રતિજ્ઞા ભંગ કરતા નથી, તેથી હું જરૂર ત્યાં જઈશ. થવાનું હશે તે થશે. ન્યાયી પુરુષને વિષમ કાર્ય પણ આસાન થાય છે, પણ મને એક તારી જ ચિંતા થાય છે, કારણ કે કામાંધ થયેલે રાજા તારું અશુભ કરશે. આ સાંભળી વસંતશ્રી ખેલી હું સ્વામિન ! જો એમ જ છેતેા આપ ખુશીથી જાઓ, અને નિવિશ્વને કામયાબી હાંસીલ કરા. પછી જલ્દીથી આ દાસીને દર્શન આપેા. મારી ચિંતા કદી કરશે નહીં. કારણ કે કુળવધૂએ પ્રાણાંતે પણ શીયળ ખંડન કરતી નથી. આપ આપના જીવનનું પ્રયત્નથી રક્ષણ કરશે એટલી જ મારી વિનતિ છે.
जीवन् भद्राण्यवाप्नोति, जीवन् पुण्यं करोति च । मृतस्य देहनाशेन, धर्मापरमस्तथा ॥
અર્થ :-જીવતો માણસ કલ્યાણ પામે અને જીવતા જ પુણ્ય કરે છે. મરેલા માણસના શરીર સાથે ધર્માદિ પણ નાશ પામે છે.
પ્રિયાના પીયૂષ સમાન વચન સાંભળી ષિત થયેલા રિઅલ તેની રજા લઈ દક્ષિણ દિશા તરફ ચાલતો થા. અનુક્રમે ગ્રામ, નગર, નદી નાળાં, પર્વત પાર કરી છેક