________________
२०
નિદ્રાદેવીના વશ થયા. પહેલાંની માફક દેવતાએ વિષમિશ્રિત પકવાન્નનુ અપહરણ કરી બીજી દિવ્ય પકવાન્ન દાખલ કર્યું. બ્રાહ્મણ જાગ્યા પછી રાજદિરે ગયા અને મિષ્ટાન્નના ઘડ રાજાને અર્પણ કર્યો તેથી તેણે વધારે યશ પ્રાપ્ત કર્યા.
ત્યાંથી પાછે ફરી બ્રાહ્મણ કરતા કરતા અનુક્રમે સ્વસ્થાનકે આવ્યો સર્વ હકીકત પેાતાની પ્રિયાને કહી. તે સાંભળી તેને અત્યંત ખેદ થયો અને એ દૃષ્ટા વિચારવા લાગી, અહા !
આ તે શું કહેવાય ? ગજબની વાત છે કે જીવાપહારી દ્રવ્યથી પણ તે મરતી નથી માટે હવે તેા તાલકૂટ વિષમશ્રિત પકવાન્ન કરી પહાંચાડું એમ વિચારી તેણે ફ્રી વિષમિશ્રિત પકવાન્ન અનાવ્યું અને પહેલાંની માફ્ક સીલબંધ કરી પેાતાના પતિને કહ્યું કે હું પ્રાણેશ! તમે આ વખતે પુત્રીને સાથેજ તેડતા આવશે. કદાચિત્ રાજા પુત્રીને ન માકલે તા તેને તમારું બ્રહ્મતેજ દેખાડો.
આ પ્રમાણે શંખણીની શિખામણ સાંભળી બ્રાહ્મણ ઘડા લઇ ચાલતા થયા. ભવિતવ્યતાના ચેાગે અનુક્રમે તે વિપ્ર તે જ વિશાળ વૃક્ષની છાયામાં વિશ્રામ હેતુથી સૂતા સૂતાંની સાથે શ્રમને લીધે તેને નિદ્રા આવી ગઇ. અને દેવતાએ વિષમિશ્રિત દ્રવ્યનુ અપહરણ કરીને ઉત્તમ દ્રવ્યના પકવાન્ન ઘડામાં ભરી દીધાં બ્રાહ્મણે રાજદ્વારે પહોંચી મિષ્ટાન્નથી ભરેલા ઘડા રાજાને સુપ્રત કર્યા તેથી વિપ્રના યશ વધારે વિસ્તાર પામ્યા. પછી બ્રાહ્મણે રાજાને કહ્યું:-હે રાજેન્દ્ર, મહેરબાની કરી મારી પુત્રી જે ગર્ભવતી છે તેને મારે ઘરે મેાકલા. કારણકે, “ લેાકામાં એમ કહેવાય છે કે પુત્રીનો પહેલા પ્રસવ પિયરમાં જ થાય ત્યારે રાજાએ કહ્યું; હે વિપ્ર ! આજ માલ્યા
""