________________
5
पि जा
ERE KI
૭૩ લિઈ બેઠેલે છે. કુમાર તેની પાસે જઈ વિસ્મય પૂર્વક પૂછવા લાગ્યો, હે પુરુષ! આ લેખેમાં શું છે? તે બલ્ય,
હે કુમારે! આ લેખમાં એક અપૂર્વ પ્રાકૃતિક છે. તેની 'કિંમત પાંચ દિનાર (સેનામહોર) છે. કુમારે વિચાર્યું,
જરૂર આમાં કાંઈ જાણવા જેવું જણાય છે. એમ વિચારી કુમારે તેને પાંચસો દિનારે ગણી આપી અને પ્રસન્ન થઈ ગાથા વાંચવા લાગ્યો. તે આ પ્રમાણે
अप्पच्छियं चिय होयइ दुह तह सुहपि जीवाणं ॥ . तं चिय उपसमिउं धम्म चिय कुणह पडिबंध ॥ १ ॥
અર્થ નહીં ઈચ્છવા છતાં, જેને સુખ અને દુઃખ શું નથી આવી મળતું? અર્થાત્ જીવની ઈચ્છા ન હોય તે પણું સુખદુઃખ અણબેલાધ્યા આવી મળે છે. માટે મેહને મૂકી ધર્મને વિષે પ્રતિબદ્ધ કરે.
તે ગાથાને અર્થ મનમાં ચિતવતે સાગરચંદ્રકુમાર કીડાથે ઉદ્યાનમાં જઈ વિવિધ કીડા કરવા લાગે, ક્રીડા કરતા એવા કુમારને કોઈ પુરુષ ઉપાડી સમુદ્રમાં નાખી દીધે, પરંતુ પૂર્વકૃત પુણ્યના એગે તેને એક પાટિયું મળી ગયું. અનુક્રમે તણા કુમાર અમરદ્વીપે આવ્યો. શ્રીફળના જળથી શરીરનું મર્દન કરી તંદુરસ્ત થયા. ગાથાથની વિચારણામાં તે દુઃખને પણ નહીં ગણકારતે પ્રાણધારરૂપ ફળફૂલાદિનું ભક્ષણ કરી આગળ ચાલ્યો દ્વીપમાં ભમતો કુમાર એક વનખડમાં આવ્યું. ત્યાં તેણે કઈ કન્યાનું રુદન સાંભળ્યું, તેથી કરુંણાળું કુમાર તે દિશાએ ચાલ્યો, કે જ્યાંથી રુદને સંભળાતું
CL
-