________________
૩૪૫ શક્ત નથી.” એમ વિચારી કુમાર કેઈને કાંઈ પૂછયા વગર યુવરાજ પદને મૂકી તરત નગરમાંથી નીકળી ગયે. '
હવે તે એકલે વનમાર્ગે આગળ જતે હતો, તેવામાં એક વૃક્ષ નીચે કે મુનિરાજને જોયા, તેમને નમસ્કાર કરી તેમની સામે બેસી વૈરાગ્યવાસિત હદયવાળે કુમાર બેલ્ય “હે ભગવન્ ! ભવમહેદધિમાં ડૂબતા એવા મને પરમાર્થોપદેશ આપી તારો.” મુનિએ પણ તેને ચગ્ય જાણુ મુનિ ધર્મને ઉપદેશ આપે. તે સાંભળી પ્રતિબધ પામેલા કુમારે પ્રવજ્યા લીધી. વિશુદ્ધ કિયાથી યુક્ત ઘેરતપસ્યા કરતા અને અપ્રતિબદ્ધપણે વિચરતા તેઓ ક્ષેમપુર નગરના ઉદ્યાનમાં નદીકાંઠે કાયોત્સર્ગે રહ્યા. ' . '
અહીં તે નગરમાં જ અસમંતક નામને નાસ્તિક વસ હતું. તે માતાપિતા, ભાઈ, ગુરુ, દેવ, જીવ, પુણ્ય, પાપ, નરક, મુક્તિ આદિ કાંઈ પણ માનતે નહતા. તે અત્યંત વાચાળ હોવાને લીધે દેવ-ગુરુનું ઉત્થાપન કરી હૃદયમાં ગર્વ ધારણ કરતે.. - જે દિવસે લલિતાગમુનિ નદીતટ પર કાઉસગ્ગ ધ્યાને રહ્યા, તે જ દિવસે પૂર આવ્યું,-જળવૃદ્ધિ થઈ. તે અગાધ જળમાં વૃક્ષ આદિ બધું ડૂબી ગયું, ચારે બાજુ પાણું પાછું
જ્યાં જુઓ ત્યાં જળ બંબાકાર: પરંતુ તપપ્રભાવથી તે મુનિ જેમ જળમાં કમળ ને ડૂબે તેમ ન ડ્રખ્યા. મુનિવરને આ પ્રભાવ જાણું નગરજનો પરસ્પર આ પ્રમાણે બોલવા લાગ્યા, અહો ! અદ્ભુત આશ્ચર્ય! મુનિ આ જળમાં તણાયાં