________________
૩૪૧
પાતાની તેર સ્ત્રીઓ સાથે અનેક પ્રકારના સંસાર સુખે સેવા, આયુષ્ય ટુકાવતા હતા. એક અવસરે સુરાસુરથી સેવિત પદ્મપંકજવાળા અષ્ટ મહાપ્રાતિહાર્યે થી શાલિત ઉત્તમ શ્વેત ચામરયુગ્મથી વીંઝાતા, જેમના મસ્તકે સુવર્ણ મણિ• મય ત્રણ છત્ર વિરાજે છે અને જેઆની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી વીજિનેન્દ્ર રાજગૃહીના ગુણુશીલ ચૈત્યમાં સમેાસર્યા. તે વખતે દેવા, સેકડો શ્રેષ્ઠ વિમાન, દિવ્ય મનોહર સુવર્ણમય રથા, અને સેકડો ઘેાડાઓનો સમૂહ સાથે આકાશ પ્રદેશથી ઊતરવા લાગ્યા. ત્વરાથી ઊતરવાને લીધે જેઓના કણું કુંડલ–બાજુબંધ અને મુકુટો ચ'ચલ બન્યા છે. જેએના અંગા ઉત્તમ જાતિના સુવર્ણ–રત્નથી અનેલા પ્રકાશિત અલકારા વડે દૈદ્રિષ્યમાન છે. જેએના ગાત્ર ભક્તિભાવથી નમેલાં છે, જેઓ એ હસ્ત જોડી અંજલિપૂર્વક પ્રણામ કરી રહેલા છે. જેઓ પરસ્પર વૈર વૃત્તિથી મુક્ત અને ખૂબ ભક્તિવાળા છે. તેવા સુરાસુરેાના સમુદાયથી તેમજ ગગનગામિની મનો. હૅર- હું...સલી જેવી સુંદર ગતિએ ચાલનારી પુનિતંબ અને ભરાવદાર સ્તનો વડે શાલતી કળાયુક્ત ખીલેલા કમળ પત્ર જેવાં નયનો વાળી, રત્ન અને સુવર્ણમય ઝૂલતી, ટિમેખલાએથી શેશભાયમાન નિતમ-પ્રદેશવાળી, ઉત્તમ પ્રકારના ઝાંઝરયાળા નૂપુરો. અને ટીપકીવાળાં કંકણુ પ્રમુખ આભૂષણાને ધારણ કરનારી, ચતુર પુરુષોના મનને મેાહ પમાડનારી, કાજળ આંજેલા નયનોવાળી, ભાલપ્રદેશ પર તિલક વગેરે શ્રૃંગારથી પ્રીતિ ઉપજાવનારી પ્રમાણેાપેત અંગેાપાંગવાળી દેવાંગનાએ આકાશ પ્રદેશથી ઉતરી,પ્રભુને ફ્રી ફ્રી વાંઢી પેાતાના ભવનમાં પાછી ફરવા લાગી.