________________
૩૩૫
કેની વિશાળ શાળામાં મુકામ કર્યો. ત્યાં પોતાના ઉપકરણ મૂકી અનેક પ્રકારના ઉપાયે ગોઠવતે તે સાલપુત્રના ઘેર આ શિખ્યાદિ સહિત શાળકને પિતાના ઘેર આવેલા જાણી સાલપુત્રે તેમની સામે જોયું પણ નહીં તે પછી 'નમસ્કાર ભક્તિ આદિની શી વાત કરવી ?
સદ્દાલપુત્રનું વર્તન જાણું પાટવસ્ત્ર સંથારાદિ લેવા માટે ગશાળક શ્રી મહાવીરના સત્યગુણનું કીર્તન કરવા લાગ્યો. તે બેલ્યો; “હે સદાલપુત્ર ! શું અહીં મહામાહણ આવ્યા હતા?” તે બોલ્યા, “કેણ મહામાહણ? ” ગોશાળક બોલ્યા, ‘તે મહાવીર સંસારમાં મહામાહણ કહેવાય છે ” તે બોલ્યા,
તે મહામાહણ કેવી રીતે ? ” ગશાળક બોલ્યો, તે ઉત્પન્ન જ્ઞાનવાળા-
ઐક્યને પૂજનીય છે માટે તે મહામાહણ કહેવાય છે. તેમજ મહાગપાલ પણ કહેવાય છે. - સાલપુત્રે પૂછ્યું, “મહાગપાલ શી રીતે ? તે બેલેટ જેમ ગોપાલ ગાય સમૂહને વનમાં ચરાવે છે, આમતેમ જતી ગાયોને સન્માર્ગે લાવે છે. સિંહ આદિ કૂર જાનવરથી તેનું રક્ષણ કરે છે. અને સંધ્યા સમયે ગાયે ને વાડામાં પ્રવેશ કરાવી ભયરહિત કરે છે. તેવી જ રીતે વીર જિનેન્દ્ર પણ સંસારરૂપી મહાવનમાં શુભ ધ્યાનથી પરિભ્રષ્ટ ભવ્યજીને શીવ્ર શીવ–મુકિત રૂપી વાડામાં પ્રવેશ કરાવે છે એવી રીતે શુદ્ધ ધર્મપ્રદાનથી તે ગોપાલ કહેવાય છે. અને મહા સાર્થવાહ પણ કહેવાય છે. સાલપુત્રે પૂછ્યું, “હે ગોશાળક! તેઓ મહાસાર્થવાહ શી રીતે કહેવાય?” તે બોલ્ય, જેવી રીતે સાથે