________________
૩૦૬
પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વાંઢી તે યથોચિત સ્થાને બેઠા. પછી પ્રભુ ભવ્યજીવાને સંએધી એલ્યા : હું ભવ્યલેાકા ! ઘાસના અગ્રભાગ પર રહેલા જલબિન્દુ જેવું મનુષ્યજીવન ચંચલ છે, લક્ષ્મી સમુદ્રતર`ગ જેવી ચપળ છે, અને સ્ત્રી પુત્રાદિને સ્નેહ સ્વમ સમાન છે.
સંસારના સ્વરૂપને આવું વિચિત્ર જાણી. તમે ધર્માંમાં ઉદ્યમવત અનેા. ચારે પ્રકારના ધર્મમાં શિયળધમ પ્રધાન છે. સાધુ તેને સર્વથી બ્રહ્મચર્ય વ્રત પાળી આરાધે છે. અને શ્રાવકે પરસ્ત્રીને ત્યાગ કરી પાળે છે. જે જે જીવ પરઢારાના ત્યાગ કરે છે. તે અન્ને લેાકમાં કલધ્વજની જેમ સુખી થાય છે. તેની કથા આ પ્રમાણે છે :—
કુલધ્વજની
સ્થા:
આ દક્ષિણ ભરતખંડમાં વસુધારૂપી વિનેતાના કણ કુંડળ સમાન તેમજ મુક્તાફળની માળા જેવા આકારવાળા કિલ્લાના ઘેરાવાથી શાભતી ‘અચેાધ્યા’ નામની નગરી છે, ત્યાં ધારિણી નામની રાણી સાથે શંખ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને કુલધ્વજ નામના એક પુત્ર હતા, તે ઉત્તમ ગુણેાથી ચુક્ત હાવાને લીધે કુલરૂપ મદિર પર ધ્વજા જેમ શાભતા હતા.
એક દિવસ ફરતા ફરતા તે વનખંડમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે એક વિશાળ વટવૃક્ષ નીચે ઘણા સાધુઓથી પિરવ રેલા માનતુંગ નામના આચાર્યને જોયા. તેમને જોઈ ખુશ થયેલા કુમાર તેમની પાસે આવ્યેા. પછી પ્રણામ કરી ઉચિત સ્થાને બેઠા, ગુરુએ પણ તેને ચાગ્ય જાણી ઉપદેશ આપ્યા. ગુરુ મેલ્યા; હું કુમાર ! સ`સાર સમુદ્રને તરવા માટે
'