________________
૨૮૦
હાય ! હાય !! હવે અમારી કેવી ગતિ થશે ? નક્કી આજે અમારું મૃત્યુ થશે. ધિષ્ટ વિચારવા લાગ્યા, આજ સુધી તા પુણ્ય સંજોગે દરેક જગ્યાએથી હું અચ્યા છું પણ હવે તેા પુણ્ય પરવાર્યા છે; આ જગતમાં કોઈ કામિનીના મેહમાં ન પડશે–એમ ખખડ્યો, એવામાં તે ઘેાડાએ નાકકટ્ટીના ભુવન પાસે આવીને ઊભા રહ્યા. તેઓને જોઈ નાકકટ્ટી ખાલી: ‘અરે પાપીઆ ! હવે તમે કયાં જશે ?' એમ કહી યમરાજની જીભ જેવી તલવાર કાઢી, અને ષિષ્ટને ડાંસા મારી જમીન પર પાડ્યો અને પોતે તેની છાતી પર ચઢી બેઠી. પછી મેલી:
કેમરે દુષ્ટ ! ઘેાડા પર બેસી આ તારા કાકાઓને લઇ કાં ઊપડ્યો હતેા ? શું અહીં કાંઇ પાલ ભાળી ગયા છે? આ બિચારી કુંવરીઓનું કૌમાય લૂંટી ભાગતા તને શરમ ન આવી ? ઊભા રહે, વિશ્વાસઘાતી, પાખડી ! હમણાં હું તને ચમના દ્વારે પહોંચાડું છું—માટે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. ત્યારે ક્રોધમાં આવી જઇને ષિટ્ટે કહ્યું; અરે નાક વગરની નાકકટ્ટી! મને મારતાં પહેલાં એ તેા કહે કે “ કયા વીર પુરુષે આ તારું નાક ગાયબ કર્યું કાપી નાખ્યું? મને મરવા કરતાં તારા નાકની વધારે ચિંતા થાય છે. તે સાંભળી ખુશ થયેલી નાકકટ્ટીએ તેને છેડી મૂકયો. પછી તે ખેલી:હે પુત્ર! સાંભળ. :— '
આ ભરતક્ષેત્રમાં મનારમ નામનું નગર છે. ત્યાં ‘મને થ’ નામનો રાજા મણિમાલા નામની રાણી સાથે સુખપૂર્વક રાજ્ય કરતા હતા, સસાર સુખના ફળરૂપ મણિમાલાએ ક્રમશઃ સાત પુત્રાને જન્મ આપ્યો, આઠમા ગર્ભથી હું પુત્રી રૂપે ઉત્પન્ન થઇ-પાંચ ધાવ માતાથી લાલન-પાલન પામતી હું સવ કળામાં