________________
૨૭૬ શાકિની જ છે! ઈત્યાદિ અનેક વિચાર કરતાં ધિર્ટે પથારીમાં આમતેમ પાસા ફેરવવામાં જ રાત્રિ પસાર કરી. અરુણુ ઉદયે સર્વ જાગ્યા, અને જંગલમાં ઘાસ લેવા ઊપડ્યાં. માર્ગમાં ધિષે રાત્રિના બનાવને બધા સમક્ષ જાહેર કર્યો. એક બલ્ય, “અરે! એવું તે હેતું હશે?” બીજે બે : “સ્વપ્ન આવ્યું હશે.' ત્રીજે બેલ્ય: “આવું બને જ નહિ, માતા મહાપવિત્ર સ્ત્રી છે.” એથે બેલ્ય: “અરે! આવાને આવા બીકણ છે કેટલાં! ડગળી ચસકી લાગે છે! ” પાંચમો બોલ્યા: અરે! આને તે સુખનું અજીર્ણ થયું છે.” છઠ્ઠો બે ભાઈ, અમે તે કઈ દિવસ આવું જોયું નથી. તે એક જ દિવસમાં કેવી રીતે જાણ્યું?” ધિષ્ટ બેઃ “તમે લેકે નિરાંતે સૂઈ જાવ છે તેથી તમને શું ખબર પડે? હું તે જઉં છું, તમે જ અહીં રહે. આવા રેટલા તે ભારે પડે.” તેઓ બોલ્યાઃ “અરે! આમ ઉતાવળ ના કર. આજને દિવસ વિલંબ કર. તેનું ચારિત્ર તે અમને બતાવ.” ધિ તે કબૂલ કર્યું, પછી તેઓ ઘાસના ભારા લઈ મુકામે આવ્યા. આ દિવસ જેમ તેમ વ્યતીત કરી રાતે તેઓ ઊંઘવાને ઢગ કરી જાગતા સૂઈ ગયા. - હવે અધરાત્રિના સુમારે ધિષ્ટના કહ્યા પ્રમાણે ડેશીનું ચરિત્ર જોઈ બધાના હાંજા ગગડી ગયા. હવે શું કરવું એ એક મોટો પ્રશ્ન થઈ પડ્યો. ડોશીનું આવું ભયાનક દૃષ્ય જોઈ છએ પુરુષે ધિષ્ટ પર વિશ્વાસ લાવી બોલ્યા : હવે અમારે શું કરવું ? આ દુષ્ટ જરૂર અમને મારી નાખશે. ધિષ્ટ બેલ્ટે કરવું શું? આ શાકિનીના શીઘ્ર રામ રમા ડવા જોઈએ. એટલામાં તે સુંદરી આવી અને વૃદ્ધા બની