________________
૨૬૩
જન્મશે ? ” પ્રભુ ખેલ્યા; “ હે ગૌતમ ! તે ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મુક્તિ પાંમળે. એ પ્રમાણે ચુલ્લણી પિતાનુ ચરિત્ર સાંભળી સવેગ પામેલા જમ્મૂસ્વામી સુધર્માસ્વામીને વંદન કરવા લાગ્યા અને નમસ્કાર કરવા લાગ્યા.
ઇતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય રાજકીર્તિ ગણીની રચેલી
ગદ્ય મધ વધુ માન દેશનાના શ્રી ચુભ્રૂણી પિતા શ્રાવક પ્રતિબેાધ નામક ત્રીજો ઉલ્રાસ
સમાપ્ત.