________________
આથી જમ્મુદ્રીપની રક્ષા કરવા જાણે ફરી વળ્યા ન હોય તેમ લવણુસમુદ્ર વિંટળાયેલા છે. તે કાઇ દેવાંગનાના શ્યામ અબેડામાં સફેદ પુષ્પવેણીની માફક પેાતાના ફીણથી જમ્મૂદ્વીપને શેાભાવે છે.
જમ્મૂદ્રીપના સાત ક્ષેત્રામાં ભરત નામે એક ક્ષેત્ર છે. તેમાં પૃથ્વીરૂપી સ્ત્રીના કઠહાર સદેશ આભૂષણ સમાન, સમૃદ્ધિમાં અમરલેાક સમાન, હૈયાને આહ્લાદ અપનાર, જીવને જન્મ, જરા મરણથી મુક્તિના પથે પહોંચાડનાર, ગગનચુંબી જિનાલયેાથી અને પ્રાણીઓને પાપમાંથી પાછા ખેંચી પ્રગતિના પથે પગલા મડાવતી પવિત્ર પૌષધશાળાએથી અને રળીયામણાં રસ્તાઓની બન્ને બાજુએ હારબંધ માટી મેટી મહેલાતાથી-જેની મધ્યમાં માનવમેદની એવી દેખાતી હતી કે જેમ એ પર્વતેાની વચમાંથી કેઇ મહાનદી ખીલખીલાટ કરતી વહેતી ના હોય! —નાના પ્રકારની વનસ્પતિ અને પુષ્પાથી સુશોભિત ઉદ્યાનો નળ પાણી અને પકજથી દીપતાં સરાવરે અનેક પનિહારીઓથી પરિવરેલાં અને ગરેડીના નાદથી જોનારના મનોરંજન કરતા કૂવાઓથી દેદીપ્યમાન વાણિય નામનું નગર છે.
ત્યાં જેમ તારાગણમાં ચંદ્ર શાભે છે, તેમ અનેક ખડીઆ રાજાઓથી પિરવરેલા શિશ સમાન શાભતા ન્યાયથી ચારીજારી અને જુલ્મરૂપ અધકારને નષ્ટ કરનાર સૂર્યસદેશ જેની યશઃગાથા દશે દિશામાં ફેલાઈ છે જે પાતાની પ્રજાને પુત્રની પેઠે પાળે છે. જેનો કેાઈ શત્રુ નથી–અર્થાત્ સર્વે