________________
૨૪
હવે રાજા એક દિવસ ચિંતવે છે કે મારી બન્ને પુત્રી આને એક જ પુરુષ જોડે પરણાવી હોય તો સારું, કેમકે અન્યથા એકબીજીના વિરહથી નિશ્ચય મૃત્યુ પામશે. માટે આ બન્નેના જેવા ગુણવાળા કેણ પુરુષ હશે? તેની રાજાના મનમાં આ ભારે ચિંતા હતી; કેમકે:
--
કન્યા જન્મે ત્યારે પિતાને થાય કે કન્યા થઈ, પણ તે પારકી અનામત છે. એવી ચિંતા થાય. મેાટી થાય, ત્યારે આ કન્યાને કાની સાથે પરણાવવી, એવી ચિંતા થાય, અને પરણાવ્યા પછી પણ એ ત્યાં સુખી થશે કે કેમ તેની ચિંતા થાય. માટે કન્યાએ ખરેખર, ચિ'તાને આફતના ભારા છે.
એવામાં ઋતુરાજ વસંત આવ્યા, વને–ઉદ્યાને નવપ• લ્લવિત થઈ ગયાં. વૃક્ષો ખીલી ઊઠયાં, આમ્રકુ જમા કેાકિલાઆ ટહુકાર કરવા લાગી, તે વખતે બન્ને ગિનીઓ વનમાં ક્રીડા કરવા ગઇ. ત્યાં વૃક્ષની શાખા સાથે મજબૂત દેરડાના હિંચકે મનાવી અશાકમ જરીને તિલકમંજરી ઝુલાવતી હતી. ત્યાં ભેગા થયેલા નગરવાસી નાના પ્રકારના કૌતુકે જોવામાં મગ્ન હતાં, એટલામાં કોઈ એક વિદ્યાધરે અશાકમાંજરીનુ · હરણ કર્યું, ત્યારે તે આનાદ કરવા લાગી: “ અરે ! અરે! 'હું લેકે ! મને હરણ કરીને આ દુષ્ટ લઈ જાય છે, માટે દોડા દોડા, મને બચાવેા. મારું કોઈ રક્ષણ કરે. તે સાંભળી પાસે ઉભેલા સુભટો ઉઘાડી તલવારે દોડચા પણ જોતજોતામાં તે વિદ્યાધર ખાળાને લઈ અદૃષ્ય થઈ ગયો.
આ વાતની ખખર પડવાથી રાજાને અત્યંત દુઃખ થયું. તે દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યો. “ હે પુત્રી ! તું કયાં