________________
૧૯૦
સ્વામીએ પ્રભુ પાસે આવી ગોચરી આલેાવી. પછી પ્રભુને વાંદીને પૂછ્યું: “ હું સર્વજ્ઞ ભગવન્ ! આણુંđનું વચન સાચું છે કે મારુ. પ્રભુ મેલ્યા હું ગૌતમ ! આણંદનું કહેવું સાચું છે.” તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈ ગાતમસ્વામી ત્વરાથી ત્યાં ગયા અને આણંદને ખમાવી મિથ્યાદુષ્કૃત દીધું. અહા ! મેાક્ષાથી પુરુષો કેવા સરલ પરિણામી હાય છે !!
પછી ગૌતમસ્વામી આણુને નિર્યાતના કરી પ્રભુ પાસે આવ્યા. એ પ્રકારે ચરમ જિનના પ્રથમ શ્રાવક આણુદે વીસ વર્ષ સુધી જિનધર્મારાધન કરી શ્રાવકની અગિપાર ડિમા વિધિપૂર્વક આરાધી. સ’લેખણુપૂર્વક એક માસનુ અનશન લઈ શુભધ્યાનમાં પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં કાળ પામી તે સૌધમ દેવલાકના અરૂણાભ વિમાનમાં ચારપલ્યાગમના આયુષ્યવાળા મહાસમૃદ્ધિશાળી દેવતા થયા.
હવે ગૌતમસ્વામી પૂછે છે: “ હે ભગવન્ ! આણુંદ કાળ કરી કર્યાં ઉત્પન્ન થયા ? ” પ્રભુ બેાલ્યાઃ “ હે ગૌતમ ! તે પહેલાં દેવલાકમાં અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ગૌતમસ્વામીએ ફરી પૂછ્યું: “ હું સ્વામિન્ ! ત્યાંથી ચ્યવી તે કયાં જન્મશે ? ” પ્રભુ મેલ્યા; તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં પ્રવજ્યા લઈ કેવળજ્ઞાન પામી મેાક્ષને વરશે.”
હું ભવ્યજીવા ! આણું શ્રાવકનુ આવું ચરિત્ર સાંભળી જિનધર્મમાં પ્રમાદ વ ઉદ્યમ કરે. ઇતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણીના શિષ્ય રાજકીર્તિગણીની રચેલી ગદ્યખંધ વમાન દેશનાના આણંદ શ્રાવક પ્રતિધ નામક પ્રથમઃ ઉલ્લાસ સમાપ્ત !!