________________
૧૦૯
ર
થયું અને લથડતા પગે જ્યાં થાડા આગળ ચાલ્યા ત્યાં એક સેવકે આવી કહ્યું, “ હે નાથ ! તમારા વહાણેા ભરરિયામાં ડૂબી ગયાં છે. ” આ સમાચાર સાંભળી શેઠના હૃદયમાં એક મેટા વપ્રહાર જેવા આંચકા લાગ્યા, તે શેઠ અહી વિચાર કરે છે એવામાં એક સેવક દોડતા આવી કહેવા લાગ્યા. કે, સ્થળ માર્ગોમાં વ્યાપાર માટે ફરતા તમારા કાલે ધાડપાડુઓએ લૂટી લીધે છે, અને ઘણાં માણસાને ઇજા પણ. થઈ છે. ” આ સાંભળતાં જ જેની આંખમાં અધારા આવી. ગયાં, તેની આંખા સામે અનેક દૃશ્યાની પરંપરા ચાલી, છેવટે વિચારે છે, “ હાય ! હાય !! હવે હું મારા કુટુંબનું રક્ષણ -ભરણ પાષણ કેવી રીતે કરીશ ? હે દેવ ! શું આજે કાઈ તારા પંજામાં આવ્યુ નહિ, મારી મનની મહેલાતા આમ એકાએક જમીનદોસ્ત કરી નાખી! થોડીવારમાં તે સ્વસ્થ થયે અને વિચારવા લાગ્યા, આમ વિચાર કરવાથી અને હિમ્મત હારવાથી. કાંઈ નિહ વળે માટે ચાલ ઘેર જઈ કાંઈ કરૂ` એમ વિચારી તે ઘેર આવ્યો, અને દસ લાખ મહારા લઈ પરદેશમાં દ્રવ્ય કમાવા નીકળી પડયો. જળસર કરતાં તે મધ્ય દરિયે આવ્યે ત્યાંપણ પૂર્વકના વશથી તે વહાણુ. ભાંગ્યુ' અને તે સમુદ્રમાં પડયો પણ તેનું આયુષ્ય મળવાન હોવાથી તેને વહાણુનું એક પાટિયું મળી આવ્યું તેથી તે સમુદ્ર તરી એક નિર્જન અને વેરાન વનમાં આવી પહોંચ્યા અને વિચારવા લાગ્યા; અરેરે ! મારુ બધું ધન નાશ પામ્યું, ઘરમાં રહેલું દ્રવ્ય પણ હું ખાઈ બેઠા. હાય ! હાય ! ! હવે. હું શું કરૂ? કયાં જાઉં ? ? કાને જઇને મારી વ્યથા સંભળાવુ' આમ ચિંતામાં તેને દિવસે ન મળ્યુ' સુખે ભાજન અને રાત્રે ન મળી નિદ્રા. કહ્યુ` છે કેઃ—