________________
હવે અહીં લતાના ઝુંડમાંથી બધા ચેરે બહાર નીકળી હંસરાજાને નમસ્કાર કરીને બોલ્યાઃ હે પુરુષ! અમે સંતાઈ પરસ્પર વાતો કરતા હતા. એ તમે જાણતા હતાં છતાં તમેએ સુભટોને જણાવ્યું નહિ. માટે તમે અમારા પ્રાણદાતા છે; તમને ધન્ય છે! તમે મહા પુણ્યશાળી છે. આપના હદયમાં આવા પ્રકારની દયા છે.” તેથી તમે અમારા પિતા તુલ્ય છે. આ પ્રમાણે તેની સ્તુતિ કરતાં ચારે સ્વસ્થાને ગયા.
અહીં અજવાળું થતાં રાજા પણ રસ્તે કાપવા લાગે. ડુંક ચાલ્યું ત્યાં તેણે ઘેડાના દાબડા સાંભળ્યા. પાછું જોયું તે કેટલાક ઘોડેસ્વાર આવતા જણાયા. રાજા ઊભે રહ્યો, સૈનિકે ત્યાં આવી પૂછવા લાગ્યાં, “હે પુરુષ! અમારા અર્જુન નામના રાજાએ રાજપુર નામના નગર ઉપર હુમલે કરી જીત્યું છે. રાજપુર નગરનો રાજા હંસ ક્યાંક નાસી ગયો છે, તેનો પત્તો નથી. અજુન રાજાએ તેને મારવા અમને મોકલ્યા છે, જે તે હંસરાજાને જે હોય કે તેની કાંઈ ખબર હોય તે અમને કહે, જેથી અમે તેને મારી અમારા પ્રભુને પ્રેમ અને પારિતોષિક પામીએ.” તે સંભાળી રાજાએ વિચાર્યું: “ફક્ત જીવિત માટે મૃષા કેણ બોલે? મારું મૃત્યુ કાલે થતું હોય તે ભલે આજે થાઓ, પણ હું મિથ્યા નહીં જ બેલું. પછી તેણે સુભટોને કહ્યું, “હે સુભટો, હું પોતે જ હંસરાજા છું. તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે કરે. ” આમ કહી રાજા મહામંત્ર નવકાર ગણવા લાગે, તે સાંભળી એક સુભટે ખગને એક ઝાટકે હંસરાજાના મસ્તકે માર્યો પણ માથાને અડે તે પહેલાં તે ખગના જ ભુkભુક્કા ઊડી ગયા અને ગગનમાં દેવ દુંદુભિ વાગી, દેવોએ તેના પર કુસુમ