________________
રાજા બોલ્યા શું મારું કુળ? ઓહ, હું તે ક્ષત્રિય કુળને છું. ભીલ બેલ્ટે એલા તું બહેરે છે કે ચસકી ગયું છે? ભૂપ બોલ્યા: “તું જે માગે જવાનું કહીશ તે માગે જઈશ.” ભીલ બોલ્ય; “અરે બહેરા, તું મારી દૃષ્ટિથી દૂર જા. આવાને આવા બહેરા કેટલાક ચાલી નીકળ્યા છે? આમ બબડતે તે ભીલ સ્વસ્થાને ગયે. રાજ પણ ધીરે ધીરે આગળ ચાલવા લાગે. આગળ ચાલતાં ચાલતાં તેણે એક મુનિને આવતા જોયા. તેની પાસે જઈ રાજાએ પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કર્યા? આજે મારો અવતાર સફળ થયે, આજે આપનાં દર્શનથી મારી સઘળી કિયા સફળ થઈ.” આમ ગુરુદેવની સ્તુતિ કરી
જ્યાં થોડે દૂર ગયે ત્યાં તેને ક્રોધથી લાલઘૂમ નેત્રવાળા બે ભીલ સામાં મળ્યાં અને બોલ્યા, “હે પુરુષ! આ વનખંડમાં સુર નામે પલ્લિપતિ રહે છે તે આજ ઘણા દિવસે ચેરી કરવાની બુદ્ધિથી ઘણું ચોરે સાથે પલ્લિમાંથી નીકળે ત્યાં તેણે એક મુંડ (સાધુ) ને સામે આવતો . તેને જોઈને પસ્લિપતિ , આ મુંડાના દર્શનથી અમંગળ થયું એમ કહી કોધથી તેને મુંડાને (સાધુ) મારી નાખવાને આદેશ આપે છે. માટે તે પાખંડી કયાં? અને કઈ દિશાએ ગયે તે કહે.” રાજા વિચારે છે. સાચું કહું તે આ દુષ્ટો મુનિને વધ કરશે અને હું કહું તે મારું વ્રત ખંડાશે માટે પહેલાંની માફક આની સાથે વર્તવું પડશે. રાજાએ પૂછયું; “તમે શું કહે છે? તે મને બરાબર સમજાતું નથી.” ત્યારે ભલેએ મેટા સાદે કહ્યું. “સાંભળ, તે મુંડ તારી આગળ થઈને કઈ દિશામાં ગમે તે કહે કે જેથી અમે તેને