________________
૭૦)
શ્રી જિતમૂર્તિપૂજા પ્રદીપગ્રંથ - મુનિ ઝવેરસાગરજીને ઉત્તર દિયા કે અબ અસજઝાઈકે દિન હૈ તિન મેં સૂત્ર તો હમ વાંચતે નહી, લેકિન જબ અસુરકુમાર દેવો સૌધર્મ દેવલોકમેં જાતે હૈ તબ એક અરિહંત,દુસરા અરિહંતકા ચૈત્ય, અરુ તીસરા ભાવિત આત્મા અનગાર ધન તીનોં કી નિશ્રામેં જાતે હૈં. ઇસ પાઠકા જો અર્થ થા સો સુનાયા અપૂજક બોલે કિ ચૈત્ય શબ્દક અર્થ તો જ્ઞાન હોતા હૈ, અસ અરિહંત શબ્દક અર્થ છમસ્થ હોતા હૈ - મુનિશ્રી ઝવેરસાગરજીને કહા કિ તુમારે કહે દોનું અર્થ જુઠે હૈ, જો સચ્ચ હોવે તો પ્રમાણ બતાઈયા અપૂજક જનોને કહા કિ ઇસકા કુછ પ્રમાણ હમારે પાસ હોવેગા તો કાર્તિક વદિ દુજકે દિન વો પ્રમાણ લેકર આપકે પાસ હાજર હોવેંગે મુનિશ્રી ઝવેરસાગરજીને કહા કિ જો કહે હુએ દિનકો તુમ હમારે પાસ આવેંગે તો સિદ્ધાંતોમેં પ્રતિમા પૂજંનકે જો જો પાઠ હૈ વો હમ અવશ્ય તુમકો સુનાવેંગેએસે કહેન બાદ સર્વ સભાકે લોક ઉઠ કર અપને અપને સ્થાનકો ચલે ગયે.
પીછે શ્રી ઉદયપુર શહેરકે રહેનેવાલે જૈનીભાઈઓંકો જાહેર કરણેમેં આયા કિ- કાર્તિક વદિ દુજકે દિન શ્રી જિન પ્રતિમા પૂજા વિષે મુનિશ્રી ઝવેરસાગરજીકે પાસ સભા હોવેગી તો જીસીકો સુનનેકી ઇચ્છા હોવે ઉસીને વો સભા મેં અવશ્ય- બિરાજમાન હોના ને ફિર કાર્તિકવદિ દૂજકે દિન પ્રતિમાપૂજક અરુ અપૂજક લોક ચર્ચા સુનને કે વાસ્તે બહુત જન મુનિશ્રી ઝવેરસાગરજી મહારાજને પાસ એકઠે હુએ, તિસ વખત જોજો સભાસદોને પ્રશ્ન કીયે તિસકા ઉત્તર મુનિ- ઝવેરસાગરજી મહારાજ દેતે રહે.
લેકિન વો અપૂજક દોનો જણ જો વદિ દુજકે દિન આવનેકા કરાર કર ગયે થે સો નહીં આવે. તબ પ્રતિમાપૂજક જનોને ઉનકો બુલાને વાસ્ત આદમી ભેજા, યહ ઉસીને કહા કિ - હમ તીસરે પહર કો આવેંગે, તબ સર્વ સભા તીસરે પહર તક ઉન લોકોને આવને કી રાહ દેખતી રહી. જબ તીસરા પ્રહર હુઆ તબ દુસરી વખત ભી ઉનકો બુલાને વાસ્તે આદમી ભેજા,તબ ઉનને ઐસા હી કહા કિ હમ નહીં આવેંગે !
પીછે સાધુ, જિન પ્રતિમાપૂજક શ્રાવક, શ્રાવિકા તથા જિનપ્રતિમાકે