SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિર્ણય પ્રભાકર સાનુવાદ જાયેંગે વા નહી? ઈસપરસુધર્મસ્વામી ઉત્તર દેતે હૈ, હે જંબૂ! નિશ્ચય કરકે ઉનકે ગુરુકે હી પાસમેં વ્રત, આલોયણા, સમ્યક્ત નહી હૈ તો ઉનકે શ્રાવકોકે પાસ સમ્યક્તવ્રત આલોયણાકા ગુણ કહાંસે હોગા? ૨૧ ગુણ શ્રાવકો કે પાસ કહાંસે આવેંગે? જિનોને અપના પરંપરાગત શ્રાવકકુલકું ભાંડા (ભાંડ્યા) હે જંબૂ! મહાનુભાગ આચાર્યોને જિનકું મિથ્યાત્વકુલસે પ્રતિબોધ દે કર જિનમતમૅસ્થાપનકિએ, બત્તીસ અનંતકાયકેભક્ષણસેનિવારણ કિએ, મધુમાંસાદિ ૨૨ અભક્ષ્યને ભક્ષણસે નિષેધ ક્રિએ, સમ્યક્વમૂલ દ્વાદશ ૧૨ વ્રત ધારણ કરાએ, જીવાજીવાદિનવતત્ત્વકિ પ્રરુપણા સિખાઈ, ચતુર્દશી, અષ્ટમી પ્રમુખકે દિન પૌષધ કરનેમેંસાવધાનકિએ, કુગુરુકુદેવકુધર્મસે બચાએ, દેવગુરુ સંબંધી લૌકિક લોકોત્તર મિથ્યાત્વને નિષેધ છીએ, અપની અપની ગચ્છ સામાચારીમેં સ્થાપન કીએ, જો ઉનકે દાદા પરદાદાને પાલન કરી ઉસકો સેવતે પાલતે થકે કભી દુષ્ટ નહી કહે જાયેંગે, પરંતુ હે જંબૂ! ઉનકે સંતાન કે લોગ પુત્રપૌત્રાદિકમહાનુભાગ આચાર્યોની પટ્ટપરંપરામેં કોઈ આચાર્યકુંશિથિલ ક્રિયાકાદેખકર અપની પરંપરાગત સામાચારી છોડદંગે ઔર ઉન પાખંડિઓકા બાહ્ય ક્રિયાકા આડંબર દેખકર ઉનકે દુરવચનોંકિ અનુમોદના કરતેથકે, અપને કુલમકુંલંઘન કરકે, પ્રમાદમૅતત્પર, અપને ગચ્છકે આચાર્ય સાધૂ પ્રમુખકું દેખકર ઉસી ગચ્છકી હીલના નિંદા ગર્તા કરતે થક, અપને કુલક્રમસે ભ્રષ્ટ હુએ થક, વહ શ્રાવક કિસતરે આરાધક હો સકતે હૈ? ક્યુકિ હે જંબૂ! શ્રાવક ૪ પ્રકારને કહા હૈ- રાજાસમાન, પિતાસમાન, માતાસમાન, શોકસમાનઃતિસમેજો રાજાસમાન હોગે સોસાધુસાધ્વીજીકા ઉપદ્રવ, આત્મબલસેવાધનકેબલસે દૂર કરેંગે-ઔર ઉનકા કોઈ અનાચાર દેખકર એકાંતમેં સમજાવેં કિં ભો મહાનુભાગો! સુધર્માસ્વામીએ પટ્ટપરંપરા કરકે ફલાને ફલાને એસે ગુણધારી આચાર્ય હુએ ઉનોને ગચ્છકી સ્થાપના કરી હૈ. ઇસ ગચ્છમેં ભી ઐસે ઉત્તમ આચાર્ય ઉપાધ્યાય હુએ. ઉનોને અપને પાટ પર આપકે બેઠાયા હૈ આપજ્યું એસે પ્રમાદધારી હોંગએ? સારણ-વારણ -ચોયણા-પડિચોયણામૅશિથિલ ક્યું હોતે હૈ? આપ પ્રમાદ કરોગે તો ફિર હમ લોગોંકિ ક્યા ગતિ હોગી? આપણું જો કુછ ચાહિએ સો સબ હમારે ઘરમેં બહુત હૈ- અશનપાન-ખાદિમ-સ્વાદિમવસ્ત્રપાત્ર-પ્રમુખ કરકે અપની ઋદ્ધિક મુજબ હમ પડિલાલેંગે-ફેર આપ પ્રમાદ નહી કરના એસેસમજાને પર જો વહનહી સમજંગે તો ભીવે મહાનુભાગ શ્રાવક અપને ગચ્છકી સામાચારી નહી છોડેંગે. અગર નહી બનેગી તો સ્થાપના સ્થાપન
SR No.022035
Book TitleZaverabdhi Granthtrayi Sanuwad Nirnay Prabhakar Jinmurtipradip Jinbhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuri Jain Gyanmandir
Publication Year2007
Total Pages112
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy