SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ वित्थारेण सरूवं - विहाणसहियं तयक्खगंथस्मि ॥ वुच्छं जं निस्संदं सुलहं होज्जंजणसलाए ।। १६१ ॥ સ્પષ્ટા - અંજનશલાકા સમધિ અત્યંત વિસ્તાર પૂર્વક વર્ણન સર્વ વિધિ વિધાન સહિત તે નામવાળા ગ્રન્થમાં એટલે શ્રીકટ્ટુ ખ અંજનશલાકા નામના ગ્રન્થમાં હું કહીશ. ( આ ગ્રન્થમાં તે તેના સાર માત્ર કહ્યો છે.) કે જે ઉપરથી અંજનશલાકાનું રહસ્ય સમજવું સુગમ થશે. !! ૧૬૧ ॥ સ્પા—આ શ્રીકદ ગિરિ તીનું માહાત્મ્ય જણાવે છે— वंछियदान समत्थं - परमत्थनियाणकुसलसाहणयं ॥ विजयइ कयं वित्थं - परमब्भुयमहिमपरिकलियं ॥ १६२॥ શ્રી અગિરિ તી જીવાને આ લાક સ'ખ'ધી અને પરàાક સ બધી સર્વ મનાવ્યુંછિત પ્રદા આપવાને સમર્થ છે, તથા પરમ પુરૂષા જે માક્ષ તેનું નિદાન એટલે કારણ જે જ્ઞાન દશન ચારિત્ર તેને સાધવામાં જરૂરી સાધનાને મેળવી આપનાર છે. ખર્થાત્ જ્ઞાન દન ચારિત્રની આરાધના માટે અને તેનાથી પ્રાપ્ત થતા મેક્ષ ફળ ૧૭ વયાખ સુદ ૧૩ ગુરૂવાર, તા. ૧૨-૫-૮ના દિવસે શ્રી ૠષભવહાર દેહરાસરનું દ્વાર ઉધાડવાના વિવિધ, પ્રભુજીનાં પ્રથમ દનના મડ઼ે।ત્સવ; એ પ્રમાણે એ ૧૭ દિવસને અનુક્રમ કહ્યો તે ઉપરાન્ત પણુ બીજા અતેક વિધિ વિધાની યુક્ત પ્રતિષ્ઠા મહેસ્રવ થયા હુ`. આ ક્રમ અજન શલાકાની ખીજી વારના દાત્રી ઉપરથી લખેલ છે.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy