________________
चिंतीअ मज्झ गुरुणो-बहुमाणं चिय विसुद्धहियएणं ॥ गहियाण य भूमीणं-वीसइवरिसा वइकता ॥१३॥ अहुणावि य तयवस्था-बारसगाउप्पयाहिणाए य ॥ इह विविहा बहुसंघा-जत्तट्ठी भूरिदेसत्था ॥१४॥ पइवरिसं भत्तिजुया-सहस्सहुत्तो सहस्ससंखिज्जा ॥ हरिसाऽऽगच्छंति सया-कयंबगिरिरायछायाए ॥९५॥ साहणवइरेगेणं-चोयं गच्छिअ कुणंति पहुपूयं ॥ 'पूयाणुगसामग्गी-नियमेणावस्सिया तेसिं ॥१६॥ वंचिज्जइ सिरिसंघो-कयंबतित्थस्स भत्तिलाहेहिं ॥ संघो जिणवइपुज्जो-तहेव रयणायरोऽपुब्बो ॥९७॥ जो साहिजं कुणए-संघस्स य निरहिलासभावेणं ॥ सो तित्थयरत्तसिरि-खिप्पं लद्धण सिजिज्जा ॥९८॥ - સ્પષ્ટાથ આ વખતે મહારા ગુરૂવ તીર્થ પ્રત્યેના બહુ માનથી ભરેલા વિશુદ્ધ હૃદય વડે વિચાર કર્યો કેએટલે મહારા' ઉપદેશથી પહેલાં અમદાવાદની શ્રીઆણંદજી "કલ્યાણજીની પ્રસિદ્ધ પેઢીએ જે જમીન. અહિં કામલીયા વંશના શત્રી પાસેથી રજીસ્ટરી દસ્તાવેજ પૂર્વક ખરીદી હિતી તે ખરીદેલી ભૂમિને આજે વીસ વર્ષ જેટલી મુદત વીતી ગઈ, પરંતુ એ ભૂમિને હજી સુધી તીર્થના સંબંધમાં કંઈ પણ સદુપયેગા થયે નથી. ૯૩ . અહી આ ભૂમિ ખરીદ્યાને આજે વીસ વર્ષ વીતી ગયાં તે પણ આ ભૂમિ જેવી હતી તેવીને તેવીજ