________________
૫૮૪
શ્રીવિજયપદ્યસૂરિકૃતફળ મલે છે તથા આઠમી ૮ દીપપૂજા કરવાથી મેક્ષ (રૂપ શરીર )ની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જિનરાજની અષ્ટપ્રકારી પૂજાનું ફલ યાદ રાખી ભવ્ય જીવોએ જિનરાજની દરરોજ અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ જ ભેજન કરવું જોઈએ. ૧૭૬
અવતરણ-૮૬ મું અષ્ટમંગલ નામનું દ્વાર કહે છે
॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥
૫
आदोदितकेवलदिरसमैश्वर्यश्च भद्रासनाद्
ब्रह्माण्डस्य शरावसम्पुटतनोर्यः कामकुम्भः पुरः।
श्रीवत्सात्सुगतिस्तिमेः स्फुटतनुनित्योत्सवः स्वस्तिका૧૭
૧૮ ૧૯ ૨૧ ૨૨ ૨૦ नन्द्यावर्तवदद्भुताकृतिकृतानन्दः स वोऽव्याजिनः॥१७७ આદર્શ જેવી કેવલથી જેહની ભદ્રાસને, ઐશ્વર્ય અનુપાઇ જાસ સંપુટથી શરાવતણું અને બ્રહ્માંડ આગળ કામ કુંભ સમા કહા જ જિનેશને, શ્રીવત્સથી શુભ ગતિ પ્રભુની મત્સ્ય યુગ્મ
પ્રભાવને. ૧ જિનનાજણાવે ઉત્સવે જસએમ સ્વસ્તિકથી
અને
ટદાર નથાવત્ત
નાથને હવાની