SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૮ શ્રી વિજયપદ્યસૂરિકૃત(રૂદ્રુવવૃત્ત ) तो यथा दोहदपूरणेन, कायो यथा सद्रसभोजनेन। ૭ ૮ ૧૨ विशेषशोभा लभते यथोक्ते, ૧૨ ૧૩ ૮ ૨૦ सूद्यापने नैव तथा तपोऽपि ॥ १७३ દેહલા પૂરવા થકી શોભા વિશેષ તરૂ લહે. તન જેમ શુભ રસ ભેજને શોભે ઉજમણાથી કહે જિનરાજ, તપ પણ દીપતું બહુ શકિતભાવ વિચારતા, ભવ્ય ઉઘાપન કરંતા આઠ કર્મ વિણસતા.૧૭૩ શ્લોકોથઃ—જેમ વૃક્ષ દેહલા પુરાવાથી, અને જેમ કાયા સારા રસવાળા ભેજન વડે (કરવાથી) વિશેષ શેભાને પામે છે તેમ તપ પણ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે સારા ઉજમણુથી વિશેષ શેભા પામે છે. ૧૭૩ ૫ટ્ટાર્થજેવી રીતે વૃક્ષ દેહલા પુરાવાથી વિશેષ શભા પામે છે એટલે વિશેષ (સારું, પૂર્ણ) ફળ આપે છે, તથા જેમ કાયા સારા રસવાળા પુષ્ટિકારક ખોરાક ખાવાથી વિશેષ શેભા પામે છે એટલે શરીર સુંદર દેખાય છે, તેમ આ તપને વિષે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરેલું સારું
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy