________________
४८६
વિજયપદ્યસૂરિકૃત
(
ધરવૃત્તમ)
मिष्टान्नं भुक्ष्व हृद्यं पिब जलमपि तान् षड् रसान् मा च
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૯ कायक्लेशं त्यजांग विमलय सुकरः करकुंभर्षिणोक्तः । - ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૬ ૨૪ ૨ ૧ ૩૧ मोक्षोपायोऽस्ति कोपं जय भज शिवजं शर्म साधो निबोध,
૨૭ ૨૮ ૨૯ ૩૦ द्राक्षेनुक्षीरखंडभभृतिरसबलात्संनिपातेऽप्यदुष्टम् ॥ १२२ હે સાધુ! ખા મિષ્ટાન્નતિમ મધુરજલપીજે અને, ષટ રસોને ચાખજે કરજે ન કાય કલેશને અંગ શુદ્ધ બનાવજે પણ દૂર કુંભ મુનિ વચનને, જાણજે છત કોધને ઝટ પામ જે શિવ શર્માને. ૧
કર્થ –હે સાધુ! સુંદર મિષ્ટાન્નનું ભજન કર, સુંદર જલપાન કર, છ પ્રકારના રસને રેક નહિ, કાયકલેશનો ત્યાગ કર, શરીર નિર્મલ કર, પરંતુ કૂરગડુ નામના મુનિએ મેક્ષને સહેલો ઉપાય બતાવ્યો છે. અને તે આ પ્રમાણે જા. ક્રોધને જય કર ને તેથી મેક્ષ સંબંધી સુખને મેળવ. દ્રાક્ષ, શેરડી, દૂધ, ખાંડ વગેરેના રસના બલથી સંનિપાતને વિષે અષકારી છે. ૧૨૨
સ્પષ્ટાર્થી--કોઈને ય એ મેક્ષ મેળવવાને સહેલે ઉપાય છે એ જણાવતાં ગ્રંથકાર કહે છે કે –હે સાધુ! સુંદર