SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ - - શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથઃિ ૪૫૧ રમાં યુધિષ્ઠિર રાજ્ય દ્રૌપદી સઘળું હારી ગયા. તેથી રાજપાટ છેડીને બાર વર્ષ સુધી દેશવટે ભેગવ પડે. એ જુગારનું પરિણામ જાણવું. એ રીતે જુગારથી કોર્નિનાશ વગેરે અનિષ્ટ ફલ જાણીને ભવ્ય જીએ જુગારને જરૂર ત્યાગ કરે જોઈએ. વિશેષ બીના શ્રીપાંડવ ચરિત્રાદિથી જાણવી. અવતરણ –બીજી રીતે તે જ વ્રતના વ્યસનને તજવાનો ઉપદેશ આપે છે– (વલંતતિઢવૃત્તમ્) द्यूतं न किं त्यजत किं दहत स्वगेहं, ૯ ૮ ૧૩ ૧ ૧ ૧ श्वानं च मृत्रयत किं वदने स्व ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ तत्तादृशमियतमासहितो नलोऽपि, ૨૩ ૧૯ ૨૦ ૨૧ ૨૨ - जानीत रोर इव राज्यसुखानिरस्तः॥ १०७ હે સજજનેતજતાનથી કિન? ઘતને નિજ ગેહને, બાળ તમે શું કામ? મૂતરાજ કુતરાને અને ૨ નિજ મુખે જાણે તમે નલ સ્ત્રી સહિત ધૂત કરી, રાજ્ય સુખને પરિહરી પામ્યોજ નિર્ધનતા ખરી. કાર્થ – હે ભવ્ય જી! તમે જુગારને કેમ તજતા નથી? પોતાના ઘરને કેમ બાળે છે? પિતાના મેંઢામાં કુતરાને કેમ મૂતરાવે છે. કારણકે જૂગારથી તેવા
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy