________________
શ્રીધૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૨૩૩ અવતરણુ-એ પ્રમાણે નમું ભેગેપગેપદેશ નામનું દ્વાર કહીને હવે બાવીસમું અનર્થદંડ નામનું આઠમા વ્રતનું દ્વાર કહે છે –
(વર્તાતિવૃત્તમ્)
नानर्थदण्डमघदं दधते महान्त, ___ एकेषुमात्रविजयीव स चेटभूपः।
૧૩ ૬ ૧ ૧ ૧ ૨ ૧૦ लोकस्य जाड्यहृतये तरणेः प्रभाऽह्नि
'૧૮ ૧૫ ૧૭ ૧૬ ૨૦ ૧૯
तापच्छिदे च शशिनो निशि नो तदत्य છે કદ્દા મટાજનો બહુ પાપ કેરે બંધ જાણી ન સેવતા, નિત અનર્થક દંડ ચેડા ભૂપની જિમ છેડતા; એક બાણેજ ફેંકવું નિજ શત્રુ પર એ નિમયથી, ભપ ચેટક એક બાણે વિજય પામે નિયમથી. ૧ સૂર્ય કેરું તેજ દિવસે લેકની ઠંડી હરે, ચંદ્રકિરણે તાપ હરતા રાતમાં ન પીડા કરે; આઠમું વ્રત પાલતા નિજ આતમા નિમલ બને, દંડાય ના વિણ કારણે સાધો સદા વ્રત નિયમને. ૨
શ્લોકાર્થ–મેટા પુરૂષે ફક્ત એક જ બાણથી વિજય મેળવનાર ચેટક રાજાની પેઠે પાપ આપનાર (કરાવનાર) અનર્થદંડને ધારણ કરતા (સેવતા) નથી. સૂર્યની પ્રભા