SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રીવિજયપદ્યસૂરિકૃતએવી મનુષ્ય થઈ અનુક્રમે મેક્ષે જશે. પક્ષમાં જિનેશ્વરનું ધ્યાન કરનારને પણ આટલું ફળ મળ્યું તે પ્રત્યક્ષ રૂપે પ્રભુની સ્તુતિ વગેરે કરાર જીવની તો વાત જ શી કરવી! અર્થાત તેવા જ મોક્ષના સુખ પણ જરૂર પામે છે. | | ઇતિ જણ શેઠની કથા છે અવતરણ–એ પ્રમાણે આઠમું દેવકાર કહીને હવે બે ગાથાઓ વડે નવમું ગુરૂદ્વાર કહે છે – (વસંતતિવૃત્તમ્) नव्यो गुरुः सुरतरुविहितामितद्धि____ यत्केवलाय कवलार्थिषु गौतमोऽभूत् । - ૧૨ ૧૧ ૧૨ ૧૪ ૧૫ तापातुरेऽमृतरसः किमु शैत्यमेव, ( ૧૦ ૧૭ ૧૬ ___ नामाथितोऽपि वितरत्यजरामरत्वम् ॥१९॥ અપરિમિત નિજ ઋદ્ધિલાભ પમાડનારા ગુરૂવરા, છે અલોકિક કલ્પવૃક્ષ સમાન ગોતમ ગણધરા કવલની અભિલાષવાળા તાપસ કેવલી કરે, કલ્પવૃક્ષ થકી અધિક ગુરૂ આત્મરદ્ધિ વિશદ કરે. ૧ પ્રાર્થના ન કરાય તો પણ અમૃત શું ઠંડી જ દીયે; અન્ય ધમેં ઉચ્ચર્ય અજરામરપણું પણ દીયે; તેમ છદ્ધિ પમાડનારા સુગુરૂ કેવલનાણને, પણ દયે બહુમાનથી સે સદા ગુરૂચરણને. ૨
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy