________________
भाषारहस्य र भाग-२|स्त -४ | गाथा-७४, ७५ પ્રાપ્ત થશે અને જે તે પ્રકારનો યત્ન કરતા નથી તેઓએ જન્માન્તરમાં બોધિની પ્રાપ્તિનું કારણ જ સેવ્યું નથી તેથી તેના વગર બોધિ મળશે નહિ માટે તે બોધિની પ્રાપ્તિ પ્રત્યે અસૂયાથી આચાર્ય ઠપકો આપ્યો છે. આ પ્રકારે સ્વબુદ્ધિથી બોધિલાભની પ્રાર્થનાનું તાત્પર્ય વિચારવું જોઈએ. II૭૪ अवतरuिs:
उक्ता याचनी ३ । अथ पृच्छनीमाह - अवतरशिलार्थ :યાચનીભાષા કહેવાઈ. ૩. હવે પૃચ્છનીભાષા કહે છે –
गाथा:
जिन्नासियत्थकहणं परूविया पुच्छणी जिणवरेहिं । पनवणी पन्नत्ता विणीयविणयम्मि विहिवाओ ।।७५।।
छाया:
जिज्ञासितार्थकथनं प्ररूपिता पृच्छनी जिनवरैः ।
प्रज्ञापनी प्रज्ञप्ता विनीतविनये विधिवादः ।।७५।। अन्वयार्थ :
जिन्नासियत्थकहणं शिासित सर्थ यिन=dal तात्पर्य एवार पासे इथन, जिणवरेहिं भगवान 43, पुच्छणी-Y२७नीभाषा, परूविया=पाई छ. विणीयविणयम्मिविनीत शिष्यमां, विहिवाओ=विधिवा, पन्नवणी प्रज्ञापनीभाषा, पन्नत्तावा छे. ॥७५।। गाथार्थ :
જિજ્ઞાસિત અર્થનું કથન=તેના તાત્પર્યને જાણનાર પાસે કથન, ભગવાન વડે પૃચ્છની ભાષા કહેવાઈ છે. વિનીત શિષ્યમાં વિધિવાદ પ્રજ્ઞાપનીભાષા કહેવાઈ છે. I૭૫l टीका:
जिज्ञासितस्य=ज्ञातुमिष्टस्य अर्थस्य कथनं तद्विदः पार्श्वे, जिनवरैः पृच्छनी प्रज्ञप्ता, न च निग्रहार्थं विकल्पोक्तायां “एगे भवं दुवे भवं" इत्यादि सोमिलादिभाषायामव्याप्तिः, छलवाग्भूतायास्तस्या अलक्ष्यत्वात्, 'कुत आगतः' 'क्व गमिष्यसि' 'कइविहा णं भंते! जीवा पण्णत्ता ?' इत्यादिभाषायामेव लक्ष्यत्वात् ।
उक्ता पृच्छनी ४, अथ प्रज्ञापनीमाह - विनीतः शिक्षितो विनयो येन एतादृशे शिष्ये, यो विधिवादः विध्युपदेशः, सा प्रज्ञापनी प्रज्ञप्ता,