SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ‘અગ્નિકાપુત્ર નામના રિફર દરની કથા અને શ્રીમતી રેહિણીને સબંધ (૧૭૭) નમવા લાગ્યું. “સર્વે માણસે ગંગામાં ન બુડી જાઓ” એમ ધારી કેટલાક માણસોએ ગુરૂને ગંગામાં નાખી દીધા. આહા! મૃત્યુ કેને કેને ભય લગાડતું નથી? ગંગામાં પડતા એવા તે શાંત ગુરૂને કોઈ દુષ્ટ વ્યંતરીએ ક્રોધછી ત્રિશૂલવડે વિધ્યા. આ વખતે મુનીશ્વર વિચારવા લાગ્યા કે “પાપના કારણ રૂપ મહારા શરીરને ધિક્કાર છે, કે જે શરીરથી ટપકતા રૂધિરવડે અપકાય ને ઘાત થાય છે.” વૈરાગ્ય પામેલા તે મુનિ આ પ્રમાણે શુકલધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને લોકારામાં સ્થિત થયા. શ્રી અગ્નિકાપુત્ર સૂરી સંસારસમુદ્રને તરીને અખંડિત શાશ્વત સુખ મેળવ્યું. અખંડિત વ્રતવાલા અને સત્તાધારી અનિકાપુત્રસૂરિ, ઘર ઉપસર્ગ સહન કરી, અંતે કેવલજ્ઞાન પામી મોક્ષપદ પામ્યા. તે મુનિ કોને નમસ્કાર કરવા યોગ્ય ન હાય? અર્થાત સને નમસ્કાર કરવા ગ્ય છે. 'श्री अन्निकापुत्र' नामना सूरिपुरंदरनी कथा संपूर्ण. गुहीभत्ते मासेस्सपारणे, रोहिणीए कडुतुंब ॥ दिन्नं दयाइ भुत्त, धम्मरुइ मुत्तिमणुपत्ता ॥२॥ માંસભક્તના પારણે રેહિણીએ આપેલા કડવા તુંબડાને દયાથી ભક્ષણ કરી ધમે રૂચિ નામના મુનિ મેક્ષ પામ્યા. ye “શ્રીમતી “ જી” નો સંર્વધ & - રહિત નગરમાં લલિતા ગોષ્ટી હતી. તેને માટે રોહિણી નામની કોઈ સ્ત્રીએ રસોઈ કરવા માંડી, તેણીએ અભણપણથી શાકમાં કડવા તુંબડાનું શાક મશાલા વિગેરે ઉત્તમ પદાર્થોથી સરસ બનાવ્યું. પછી તેણીએ તે કડવાતુંબડાનું શાક છે” એમ જાણુને તે માસખમણને પારણે આવેલા ધમરૂચિ નામના મુનિને આપ્યું. તેમણે, પણ “આ શાકથી બીજા જીવને ઘાત ન થાઓ” એમ ધારી તે શાકનું ભક્ષણ કર્યું. પછી તે મુનિ, અનશન કરી, તીવ્ર વેદનાને સહન કરી મુક્તિ પામ્યા. હવે રિહિને સંબંધ કહે છે. તે લેક પ્રસિદ્ધ છે. પણ સૂત્રમાં કહ્યું નથી. તેથી વૃત્તિકાર કહે છે. ચંપાનગરીમાં શ્રી વાસુપૂજય આરિહંતને પુત્ર શ્રી મઘવન નામે રાજા રાજ્ય કરતા હતા. જાણે સાક્ષાત્ લક્ષ્મી પોતે જ હાયની? એવી તે રાજાને લક્ષમી નામે સ્ત્રી હતી, તેઓને જયસેનાદિ બહુ પુત્ર હતા અને તેના ઉપર ઉત્તમ ગુણવાલી હિણું નામે પુત્રી હતી. એકદા તે પુત્રીને યુવાવસ્થા યુક્ત થએલી જોઈ આનંદિત થએલા ભૂપતિએ પ્રધાને કહ્યું કે “હે સચિ! આ પુત્રીને ગ્યવર શોધી કાઢે.” પ્રધાને કહ્યું ૨૩
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy