________________
શ્રાદ્ધગુણ વિવરણ. “ જ પ્રલો ટ્રોફ, ૪ ૬ વિશે તુ જે કરે છે
ववहारसुधिरहियो य, धम्मं खिंसावए जो ॥१॥"
શબ્દાર્થઅન્યથા વ્યવહાર શુદ્ધિરહિત પુરૂષ જે જે કાર્ય કરે છે, તે તે કાર્ય ફળ વગરનું થાય છે, અને તે ધર્મની લઘુતા કરાવે છે કે ૧. વિવેક રહિત લેકે નિંદા કરે છે.
લઘુતા જે થાય છે તે કહે છે– " धम्मखिंसं कुणंताणं अप्पणो अपरस्स य ॥
अबोही परमा होइ सुत्ते विलासियं ॥२॥" શબ્દાલન્ધધર્મની હેલના કરવાવાળા પિતાના આત્માને અને બીજાને બેધિબીજ (સમ્ય)ને નાશ કરે છે, એમ સૂત્રમાં પણ કહેવું છે કે ૨
લોકમાં પણ કહેવાય છે કે જેને જે આહાર હોય છે તેને તે શરીરને બાંધે અને સ્વભાવ થાય છે જેમ બાલ્યાવસ્થામાં ભેંસનું દુધ પીનારા ઘડાઓ પાણીમાં પડે છે, અને ગાયનું દુધ પીનારા જળથી દૂરજ ઉભા રહે છે, તેવીજ રીતે મનુષ્ય પણ બાલ્યાવસ્થામાં ભેજન કરેલા આહારને અનુસરતી પ્રકૃતિ (વભાવ)વાળે થાય છે. તે કારણથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય છે, તેજ ધર્મની વૃદ્ધિનું કારણ થાય છે. અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આખરે રાજા, ચાર, અગ્નિ, જળ વિગેરેથી હરાઈ જનારું હોવાથી તે ઘણે કાળ સ્થિર રહેતું નથી, અને તે પોતાના શરીરના ઉપગ અને પુણ્ય કાર્યમાં વ્યય વિગેરેનું કારણભૂત થતું નથી. કહ્યું છે કે— " अन्यायोपार्जितं वित्तं, दशवर्षाणि तिष्ठति;
प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥"
શબ્દાર્થ—અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય દશ વર્ષ સુધી રહે છે, અને અભ્યરમું વર્ષ પ્રાપ્ત થયે મૂળ સહિત (સર્વથા) તે નાશ પામે છે? ૧. જેને માટે વંચ શ્રેષિનું દષ્ટાંત છે