________________
શ્રાદ્ધ ગુણવિવરણ અન્ન તથા વસ્ત્રાદિ તેમના ઉપભેગમાં આવ્યા પછી ઉપયોગમાં લેવાથી માતાપિતાની પૂજા થાય છે. આથી વિપરીત કરવું તે અનુચિત છે. “ પારાવિત”
એ વાક્યમાં દૂ સમાપ્ત થયેલ છે. તેથી મા શબ્દમાં ચા ઉમેરાય છે, અને પિતાથી માતા વિશેષ પૂજનીક હોવાથી માત્ત શબ્દને પૂર્વમાં નિપાત કર્યો છે. જે કારણથી મનુ કહે છે કે –
ઉપાધ્યાપારાવાર્થ, વાર્તા, રા પિતા
સાં તુ વિતુર્માતા, ગૌરyડતિ િ ” શબ્દાર્થ –“ દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય, સે આચાર્ય કરતાં એક પિતા અને હજાર પિતા કરતાં એક માતા ગેરવતામાં અધિક છે. ”
વળી અડસઠ તીર્થો, તેત્રીશ કોડદેવતા, અને અદ્યાશી હજાર કવિએ માતાના ચરણમાં વસે છે. વડીલે પતિત થયા હોય તે તેમને ત્યાગ કરે ઉચિત છે, પરંતુ માતા ગર્ભ ધારણ અને પિષણ કરવાથી વિશેષ ઉપકારી છે, માટે માતાને કદિ પણ ત્યાગ કરે નહિ. હે ભારત! સમૃતિઓમાં જે અડસઠ તીર્થો કહ્યાં છે તેનાથી ગંગા શ્રેષ્ઠ છે, અને માતા તેનાથી પણ અધકિ શ્રેષ્ઠ ગણાય છે. શ્રાદ્ધના અધિકારમાં પ્રથમ માતાનું, તે પછી પિતાનું અને તે પછી માતામહ વિગેરેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પ્રમાણે વૃદ્ધના શ્રાદ્ધ કરવામાં કેમ બતાવ્યું છે. વળી
"आस्तन्यपानाजननी पशूना-मादारलम्नावधि चाधमानाम् । आगेहकावधि मध्यमाना-माजीविता तीर्थमिवोत्तमानाम्॥३॥" | શબ્દાર્થ–પશુઓને જ્યાં સુધી સ્તન્યપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરૂષને સીની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, મધ્યમ પુરૂષોને ઘરનું કામ કરે ત્યાં સુધી અને ઉત્તમ પુરૂષોને જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતા તીર્થ રૂપ છે. ૩” વળી આગમમાં પણ
___“तिएहं दुप्पमिआरं समणाउ सो तंजहा अमापिउणो भट्टिदायगस्स વખારિયા ઈત્યાદિ હે શ્રમણ ! હે આયુષ્યમાન્! માતાપિતા, સ્વામી અને