________________
સપ્તમ ગુણુ વર્ણન.
૮૧
( મધ્યમ ) ભૂમિ સમજવી. જમીનમાં વાવેલી ડાંગેર વગેરે ત્રણ દિવસમાં, પાંચ દિવસમાં અને સાત દિવસમાં ઉગે તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે; અથવા જે જમીન દિગ્મૂઢ કરનારી ન હોય, અર્થાત્ જે જમીનમાં ઉભા રહેવાથી દિશાઓની ચોક્કસ ખબર પડતી હાય, ચારે બાજુ સરખી હાય, સુંદર આકૃતિ હાય, ત્રીજે દિવસે ખીજને ઉગાડવાવાલી હાય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જળાશય યુક્ત હેાય તે જમીન શ્રેષ્ઠ ગણાય છે; ઇત્યાદિ સ્થાન માટે અન્ય શાસ્ત્રથી જાણી લેવુ: સ્થાનના ગુણ દોષાનું જ્ઞાન તા શકુન, સ્વમ, દૈવપ્રશ્ન અને નિમિત્ત વિગેરેના બળથી થાય છે. સ્થાન સંબધી નિષેધ તા આ પ્રમાણે છે.
“ જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વિગેરેની પહેલા તથા છેલ્લા પહેાર શિવાયની ખીજા અને ત્રીજા પહેારની છાયા પડતી હાય તેા તે છાયા નિરંતર દુઃખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, ખેરડી અને બીજોરાનું વૃક્ષ જે ઘરમાં ઉત્પન્ન થાય છે તે ઘરના મૂળથી નાશ થાય છે. ઘરમાં દુધવાળું વૃક્ષ હાય તા તે લક્ષ્મીના નાશ કરનાર, કાંટાવાળું વૃક્ષ હેાય તે શત્રુથી ભય આપનાર અને ફળ આપનાર વૃક્ષ હાય તો સ’તાનના નાશ કરનાર થાય છે. તેથી આવૃક્ષાના કાષ્ટના પણ ત્યાગ કર્વે. કોઈ કહે છે કે ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડા, પશ્ચિમ દિશાએ પીપળા અને ઉત્તર તરફ પીંપર હાયતા તે પ્રશ’સનીય છે. ગૃહસ્થ તીર્થંકરની પીઠ, શકર તથા સૂર્યની દૃષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુના ત્યાગ કરી મકાન અંધાવે ” બીજે સ્થળે પણ કહેલું છે કે, “ જિનેશ્વરની પીઠ, સૂર્ય તથા શકરની દષ્ટિ અને વિષ્ણુની વામ મજીના ત્યાગ કરવા જોઇએ. ચડી સર્વ દિશાએ અશુભ છે, અને બ્રહ્મા સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. અરિહંતની દૃષ્ટિ તથા દક્ષિણ ખર્જી અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય તે કલ્યાણ કરનાર, અને તેથી વિપરીત દિશાએ હેાયતે ઘણું દુઃખ આપનાર થાય છે. પર’તુ જે વચમાં માર્ગ હાયતે કાંઇ પણ દોષ લાગુ થતા નથી. સ્થાન સારૂ` હાય તાપણુ ઘર નિર્દોષ કરવું જોઈએ. ” કહ્યું છે કે—
፡
''
'पुरिसव्व गिहस्संगं, हीणं अदि न पावए सोदं । तम्हा सुद्धं कीरइ, जेण गिहं हवइ रिद्धिकरं ॥॥"
રાખ્વાર્થ ન્યૂનાધિક શરીરવાળા પુરૂષની પેઠે ધરનું શરીર ન્યૂનાધિક હાયતા રાણા પામતું નથી. તેથી જો ધર નિર્દોષ કર્યું હોય તા તે ઋદ્ધિ કરનાર
થાય છે.” ૨
૧૧