________________
आगमोपनिषद् सुरनैरयिकाणां सम्यग्दर्शनसत्ता ? तिरश्चां पुनस्तद्विना देशविरतेरपि ?
અને બીજી વાત, જો લિંગ વિના સમ્યક્ત કે દેશવિરતિ ન હોય, એવું જો કહો, તો પછી મુહપત્તિરૂપ લિંગ વિના દેવો અને નારકોને સમ્યગ્દર્શન શી રીતે હોય? અને તિર્યંચોને તેના (લિંગ): વિના દેશવિરતિ પણ શી રીતે હોય?
अथ चेदुत्तरीकरिष्यते मनुष्याणामेवायं नियमस्तदा किं न श्राद्धैरिव श्राद्धीभिस्तन्नित्यं सन्निधाने स्थाप्यते ? लिङ्गत्वेन सम्यग्दर्शनस्य देशविरतेश्च भवद्भिः स्वीकरणा-न्मुखांशुकस्य, न हि लिङ्गं लिङ्गिनं विहाय कदाचिदवतिष्ठते, धूम इव धूमकेतुं विना ।
હવે જો એવો જવાબ આપશો, કે મનુષ્યોને જ આ નિયમ હોય છે, તો પછી શ્રાવકોની જેમ શ્રાવિકાઓ પણ તેને હંમેશા પોતાની પાસે કેમ રાખતા નથી? કારણકે તમે તો મુહપત્તિને સમ્યગ્દર્શન અને દેશવિરતિના લિંગરૂપે સ્વીકાર્યું છે. લિંગ કદી લિંગીને છોડીને ન રહે. જેમ કે ધૂમ એ અગ્નિને છોડીને નથી રહેતો. __ अथ चेत्प्रतिवचनीकरिष्यतेऽपावित्र्यात् स्त्रीणां लिङ्गस्य पार्श्वस्थापने नाधिकारः | तर्हि भवन्मते साध्वीभिरपि रजोहरणवदनवस्त्रादिलिङ्ग समीपे न स्थाप्यमेव, पूर्वोक्तादेव દેતોઃ |
હવે જો એવું કહો કે સ્ત્રીઓ અપવિત્ર હોવાથી (મુહપત્તિરૂપ)