________________
(2)
૭૨. પૂર્ણોપનિષદ્ -
૭૩. મગ્નોપનિષદ્ -
૭૪. ગૌતમાષ્ટક
૭૫. વીરોપનિષદ્ -
૭૬. આચારોપનિષદ્ -
૭૭થી ૧૦૦
બોટિકોપનિષદ્ -
નિર
મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત પૂર્ણાષ્ટક સચિત્ર -સાનુવાદ. મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર અંતર્ગત મગ્નાષ્ટકસચિત્ર – સાનુવાદ. પૂર્વાચાર્યકૃત મહાપ્રભાવક કૃતિ સચિત્ર -
સાનુવાદ.
શ્રીભદ્રબાહુસ્વામીકૃત કલ્પસૂત્ર અંતર્ગત પ્રભુ વીરનું સ્વરૂપ સચિત્ર - સાનુવાદ.
દશ સામાચારી વિષયક નવનિર્મિત સંસ્કૃત પ્રકરણ – સાનુવાદ. આનંદઘનની આત્માનુભૂતિ અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત આધ્યાત્મિક પદ આધારિત પરિશીલન શૃંખલા. અદ્યાવધિ અમુદ્રિત કૃતિઓ બોટિક–પ્રતિષેધ, બોટિકનિરાકરણ, બોટિકોચ્ચાટન, દિગંબરમતવિચાર દિગંબરમતખંડનના સંકલન સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબર
મતની સમીક્ષા.
5
વિવાહચૂલિકા • અજીવકલ્પ ♦ જીવસંખ્યા પ્રકરણ - સમ્યક્ત્વ પંચવિંશતિકા • નિશાભોજન પ્રકરણ ૭ બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય • સમ્યક્ત્વ
સ્વરૂપ