SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८९७ मनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् 'गीयत्यो य विहारो बीयो गीयत्थमीसिओ भणिो। . इत्तो तइयविहारो नाणुनाओ जिणवरेहिं ।' छाया--गीतार्थश्च विहारो द्वितीयोऽगीतार्थमिश्रितो भणितः । इतस्तृतीयविहारो नानुज्ञातो जिनवरैः ॥इति॥ यस्मादन्धोऽन्धेन नीयमानो न सम्यक् पन्थानं प्रतिपद्यते, तस्मात्तृतीयविहारस्तीर्थकरगणधरैनानुमत इति भावः । इत्थं क्षायोपशमिकं ज्ञानमाश्रित्योक्तम् । क्षायिकमप्याश्रित्य ज्ञाननयस्यैव विशिष्टफलसाधकत्वं विज्ञेयम् । यतः संसारसागरतटस्थः प्रतिपन्नदीक्षः समुत्कृष्टतपश्चरणयुक्तोऽप्यहन न तावन्मुक्तो भवति यावत्तस्य सकलजीवादिवस्तु साक्षात्कारकारकं केवलज्ञानं नोस्पद्यते, ततश्च ज्ञानमेव पुरुषार्थसिद्धनिबन्धनमिति बोध्यम् । दृश्यते च-यद्यदविनामावि भवति तलभिवन्धनमेव भवति, यथा बीजाद्यविनाभावी अङ्कुरो बीजनिबन्धन एव भवति, पद पर नहीं पहुंच सकता-उसी प्रकार अगीतार्य से संबोधित किये जाने पर यह संसार भी अपने इच्छित पथ पर नहीं पहुंच सकता है। इसलिये गीतार्थ का विहार आगमानुकूल रहा है और अगीतार्थ का बिहार निषिद्ध किया है। इस प्रकार ज्ञाननय में जो यह प्रधानता का कथन किया है वह तो क्षायोपशमिक ज्ञानकी अपेक्षा से किया है। क्षायिक ज्ञान की अपेक्षा से भी ज्ञाननय में विशिष्ट फल साधकता कही गई हैं। जो इस प्रकार से है-संसारसागर के तटस्थ रहे हुए ऐसे अहंत प्रभु दीक्षित होकर भी एवं विशिष्ट तपश्चरण करते हुए भी तब तक मुक्त नहीं होते हैं कि जब तक वे सकल जीवादिक वस्तुओं का साक्षात् करानेवाले केवलज्ञान को प्राप्त नहीं कर लेते हैं। इसलिये ज्ञान ही पुरुषार्थ सिद्धिका कारण है, ऐसा मानना चाहिये। देखा નથી. એથી ગીતાર્થને વિહાર આગમાનુકૂલ કહેવામાં આવેલ છે. અને અગી. તાર્થને વિહાર નિષિદ્ધ કરવામાં આવેલ છે. આ પ્રમાણે જ્ઞાનનયમાં જે આ પ્રધાનતાનું કથન કરવામાં આવેલ છે, તે તે લાપશમિક જ્ઞાનની અપેક્ષાએ કરવામાં આવેલ છે. ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ પણ જ્ઞાનનયમાં જે આ પ્રમાણે વિશિષ્ટફલસાધકતા કહેવામાં આવી છે–સંસારસાગરના તટસ્થ રહેલા એવા અહંત પ્રભુ દીક્ષિત થઈને પણ વિશિષ્ટ તપશ્ચકણું કરવા છતાંએ ત્યાં સધીમક્ત થતા નથી કે જ્યાં સુધી તેઓ સકલ જીવાદિક વસ્તુઓના સાક્ષાત્કારક કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરતા નથી. એથી જ્ઞાન જ પુરુષાર્થ સિદ્ધિનું કારણ છે, એવું માની લેવું જોઈએ. આમ જોવામાં આવે છે કે જે જેના વગર થતું નથી, તે, તત્કારણુક માનવામાં આવે છે, જેમ બીજ વગર નહિ થનાર . अ०११३ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy