SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८९२ अनुयोगद्वारस्त्रे ___ 'एकेको य सयविहो, सत्त नयसया हवंति एक्मेव' छाया--एकैकश्च शतविधः सप्त नयशतानि भवन्ति एवमेव' इत्यादि । एषां च सप्तानां नयशतानां संग्राहका विध्यादयो द्वादश नयाः । एतेऽपि नैंगमादिभिः सप्तभिनयः संगृह्यन्ते । एते सप्तापि नया द्वाभ्यां द्रव्यास्तिकपर्यायास्तिक नयाभ्यां संगृह्यन्ते । द्रव्यास्तिकपर्यायास्तिकनयौ ज्ञानक्रियानयो निश्चयव्यवहारौ शब्दार्थनयौ च पर्यायाः । एषां संग्राहकनयानामनेकविधत्वात् पूर्वोक्ताऽनवस्था तदवस्थैव ? इति चेदाह-इह हि विचार्यत्वेन सामायिकं प्रस्तुतम् , तच्च मुक्ति फलम् । ततश्चास्य सामायिकस्य यदेव मुक्तिप्राप्तिनिबन्धन रूपं तदेव विचारणी. कहना भी अशक्य है क्योंकि सकल संग्राही नयों के भी अनेक भेद होते हैं । इसलिये अनवस्था तो पहिले के जैसी ही कायम रहेगी। इसका स्पष्टीकरण इस प्रकार जानना चाहिये कि, पूर्वज्ञों ने सकल. नयों को संग्रह करनेवाले सालसों नय कहे हैं। उक्त च 'एक्केको. य सयविहो, सत्तनयसया हवंति एमेव'। इन सातसौ नयों के संग्राहक विध्यादिक १२ नय कहे हैं। ये विध्यादिक १२ नय भी नैगम आदि सात नयों द्वारा संगृहीत हो जाते हैं। तथा ये जो सात नय हैं, सो ये भी द्रव्यार्थिक और पर्यायार्थिक इन दो नयों द्वारा संगृ. हीत हो जाते हैं। क्योंकि पहिले के तीन नय द्रव्याधिक हैं और अव. शिष्ट चार नय पर्यायार्थिक हैं । इस प्रकार से भी सातनयों के दो विभाग किये गये हैं-शब्दनय और अर्थनय। जिसमें शब्द का प्राधान्य हो, वे शब्दनय हैं। शब्दसमभिरूढ और एवंभूत हैं । तथा વડે એમને વિચાર થઈ જશે, આમ કહેવું પણ અશકય જ છે, કેમ કે સકલ સંગ્રહી નયના પણ ઘણું ભેદ હોય છે. એટલા માટે અનવસ્થા તે પહેલાની જેમ જ કાયમ રહેશે. આ વિષે સ્પષ્ટી કરણ આ પ્રમાણે જાણવું જોઈએ કે પૂર્વજ્ઞોએ સકલ નરને સંગ્રહ કરનારા सातसे। नया ४. छे. तय:-'एक्केको य सयविहो, मत्त नयसया हुति एमेव' मा सातसे नयाना संग्राम विध्याहि १२ नये ह्या छे. मा વિધ્યાદિક ૧૨ નો પણ નિગમ વગેરે સાત ન વડે સંગૃહીત થઈ જાય છે. તેમજ આ બધા જે સાત ન છે, એઓ પણ દ્રવ્યાર્થિક અને પર્યાયાવિક આ બે નય વડે સંગૃહીત થઈ જાય છે. કેમ કે પહેલાંના ત્રણ ન દ્રવ્યાર્થિક અને અવશિષ્ટ ચાર ના પર્યાયાર્થિક છે. આ પ્રમાણે સાત નયના બે વિભાગે કરવામાં આવેલ છે. શબ્દનય અને અર્થનય જેમાં શબ્દની પ્રધાનતા હોય, તે શબ્દનાય છે. એ શબ્દ સમભિરૂઢ અને એવંભૂત છે. તથા જેનામાં અર્થને વિચાર પ્રધાનતા રૂપમાં કરવામાં For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy