SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८२५ पद्यमानको भवति, सर्वविरतिसामायिकस्य प्रतिपत्ता तु भवत्येव । पूर्वप्रतिपन्नस्तु सर्वेषामपि सामायिकानां भवति। मनःपर्ययज्ञानी तु देशविरतिरहितस्य सामायिक त्रयस्य पूर्वपतिपत्रक एव भवति, न तु पतिपद्यमानकः । भवस्थ केवली तु सम्यक्त्वचारित्रसामायिकयोः पूर्वप्रतिपन्न एव भवति, न तु प्रतिपद्यमानक इति ॥१८॥ ____ तथा-मनोवाकायलक्षणं त्रिविधमपि योगमाश्रित्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-ओघतस्त्रिविधमपि योगमाश्रिता जीवा विवक्षिते काले चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानका भवन्ति, पूर्वपतिपन्नास्तु सन्त्येव । विभा. गतस्तु-औदारिककाययुक्ते योगत्रये चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानकाः देशविरति सामायिक इन तीन सामायिकों का प्रतिपत्तो नहीं होता है। किन्तु सर्वविरति सामायिक का ते। यह प्रतिपत्तो हो सकता है। तथा यह चारों सामायिकों का पूर्व प्रतिपन्नक तो होता ही है। मनः पर्ययज्ञानी जो है, वह देशविरति सामायिक को छोडकर तीन सामा. यिकों का पूर्वप्रतिपन्नक होता है-प्रतिपद्यमानक नहीं होता। जो भवस्थ केवली हैं वे सम्यक्त्व सामायिक और चारित्रसामायिक के पूर्व प्रति. पन्नक ही होते है। प्रतिपद्यमानक नहीं होते ॥ १८ ॥ ___ तथा-मन, वचन और काय इन तीन योगों को आश्रित करके 'कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये-जैसे-सामान्य रूप से तीन योगों को लेकर जीव विवक्षित समय में चारों भी सामा. यिकों के प्रतिपत्ता हो सकते हैं। तथा इनके-चारों के तो-ये पूर्वप्रतिपन्नक होते ही हैं। विभाग की अपेक्षा विचार करने पर-औदा. છે. અવધિજ્ઞાની સમ્યફ સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકને તે તે પ્રતિપત્તા હેતું નથી. પરંતુ સર્વવિરતિ સામાયિકનો તે એ પ્રતિપત્તા થઈ શકે છે. તથા આ ચારેચાર સામાયિકોને પૂર્વ પ્રતિપન્નક તે હોય જ છે. મન:પર્યયજ્ઞાની જે છે તે દેશવિરતિ સામાયિકને છોડીને ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપનક હોય છે, પ્રતિપદ્યમાનક હેતું નથી. જે ભવસ્થ કેવલી છે તે સમ્યક્ત્વ સામાયિક અને ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે, પ્રતિપદ્યમાનક હોતા નથી. ૧૮ તથા -મન, વચન અને કાય આ ત્રણ વેગેને આશ્રિત કરીને “ક્યાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ, જેમ-સામાન્ય રૂપથી ત્રણ ગાને લઈને જીવ વિવક્ષિત સમયમાં ચારે ચાર સામાયિકને પ્રતિપત્તા થઈ શકે છે, તથા એમના ચારેચારને તે એ પૂર્વ પ્રતિપનક હોય જ છે. For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy