SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् १९ विचार्यमाणायां व्यवहारो निश्चयश्चेति द्वौ नयौ विचारको भवतः । तत्र व्यवहारनयमतेऽसामायिकवान् चतुर्विधं सामायिक प्रतिपद्यते । इयं प्रतिपत्तिर्दी कालेन भवति क्रियाकालनिष्ठाकालयोर्भेदादिति । निश्चयमते तु सामायिकवान् चतुर्विधं सामायिक प्रतिपद्यते । इयं प्रतिपत्तिरदीर्घकाले न भवति क्रियाकाळ निष्ठाकालयोरभेदादिति ॥८॥ तथा-आहारकमाश्रित्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-आहारकजीवाश्चतुषु सामायिकेषु अन्यतमत् किमपि सामायिकं प्रतिपद्यन्ते । पूर्वपति यिक होता है ? ' यह भी कहना चाहिये। दृष्टि का जब विचार किया जाता है तो, उस समय व्यवहार नय और निश्चयनय ये दो नय विचारक होते हैं। इन में व्यवहार के मत में असामायिकवाला. जीव चतुर्विध सामायिक को धारण करता है। यह प्रतिपत्ति बहुत काल के बाद होती है। क्योंकि क्रिया काल और निष्ठा में भेद हैं। परन्तु जो निश्चयनय का मत है । उसमें सामायिकवाला जीव ही चतुविध सामायिक को अंगीकार करता है। यह प्रतिपत्ति दीर्घकाल में नहीं होती है। किन्तु अदीर्घकाल में कुछ काल के बाद हो जाती है। क्योंकि यहां क्रिया काल और निष्ठाकाल में भेद नहीं माना जाता है।९। तथा-आहारक का आश्रित करके 'कहां कौन सामायिक होता है? यह भी कहना चाहिये। जैसे-आहारक जीव चार सामा. यिक में से कोई एक सामायिक को धारण करते हैं। तथा जो पूर्व છે? આ વિષે પણ કહેવું જોઈએ. દષ્ટિ વિષે જ્યારે વિચાર કરવામાં આવે છે તે વખતે વ્યવહારનય અને નિશ્ચયનય એ બે ના વિચારક હોય છે. આમાં વ્યવહારનયના મતમાં અસામાયિકવાળા જીવ ચતુર્વિધ સામાયિકને ધારણ કરે છે. આ પ્રતિપત્તિ ઘણા વખત પછી હોય છે. કેમ કે કિયા કાળ અને નિષ્ઠામાં ભેદ છે. પરંતુ જે નિશ્ચયનયને મત છે–તેમાં સામાયિકવાળા જીવ જ ચતુર્વિધ સામાયિકને અંગીકાર કરે છે. આ પ્રતિપત્તિ દીર્ઘકાળ પછી થતી નથી, કિંતુ અદીર્ઘકાળમાં ચેડા કાળ પછી થઈ જાય છે. કેમ કે અહીં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં તફાવત ગણવામાં આવતું નથી. ૮ તથા આહારકને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હોય છે આ વિષે પણ કહેવું આવશ્યક છે. જેમ આહારક જીવ ચાર સામાયિકોમાંથી કે એક સામાયિકને ધારણ કરે છે, તેમ જ જે પૂર્વ પ્રતિપન્નક છવા For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy