SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ११३ कानां पूर्वप्रतिपन्नका नियमतः सन्ति, प्रतिपद्यमानकास्तु भाज्याः। सम्मूछिममनुष्येषु चतुर्णामपि सामायिकानां न सन्ति पूर्वप्रतिपन्नका नापि प्रतिपद्यमानका इति।२। ____तथा-कालमाश्रित्य 'का किं सामायिकं भवति ? इत्यपि वक्तव्यम् । यथासम्यक्त्वश्रुतसामायिकयोः प्रतिपद्यमानकाः अपसपिण्याः सुषमसुषमादिके षडविधेऽपि काले, उत्सर्पिण्या दुष्षमदुष्पमादिके षविधेऽपि काले संभवन्ति । अनयोः कारण नारक अकर्मभूमिज और अन्तरदीपजमनुष्य इन तीनों में नहीं होते हैं (१)। कर्मभूमिज मनुष्यों में चारों भी सामायिकों के पूर्व प्रतिपनक जीव नियमतः होते हैं । तथा जो प्रतिपद्यमानक होते हैं वे भाज्य होते हैं। सम्मूच्छिम मनुष्यों में चारो भी सामायिकों के पूर्व. प्रतिपनक और प्रतिपद्यमानक जीव नहीं होते हैं ॥२॥ ___तथा-काल को आश्रित करके 'कहां (किस काल में) कौन सामा यिक होता है ?' यह भी कहना चाहिये । जैसे सम्यक्त्व और श्रुत इन सामायिकों के प्रतिपद्यमानक जीव अवसर्पिणी के सुषमसुषमादिक छह प्रकार के भी काल में तथा उत्सर्पिणी के दुषम दुष्षमादिक छह प्रकारके भी काल में भाज्य होते हैं । और इन सामायिकों के जो पूर्व प्रतिपन्नक जीव हैं, वे भी होते ही हैं। तेथा-देशविरति, सर्वविरति इन सामायिकों के उत्सर्पिणी में दुष्यनलुबमा, सुषम दुष्षमारूप दोनों कालों में, तथा-अवसर्पिणी में सुषमदुधना, दुष्पमासुषमा और दुष्षमा इन तीन कालों में प्रतिपद्यमानक जीव भाज्य' होते हैं । तथा इनके જવ તથાવિધ માવના કારણે નારક અકર્મભૂમિજ અને અંતરીપ જ મનુષ્ય એ ત્રણેમાં હોતા નથી. (૧) કર્મભૂમિ જ મનુષ્યમાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક છે નિયમત: હેય છે. તેમ જ જે પ્રતિપદ્યમાનક હોય છે, તે ભ' જ હોય છે, સમૂર્ણિમ મનુષ્યમાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક જ હોતા નથી. તથા કાળને આશ્રિત કરીને “કયાં (કયા કાળમાં કયું સામાયિક હેય છે? આ પણ કહેવું જોઈએ. જેમ સમ્યક્ત્વ અને શ્રત આ સામાયિકના પ્રતિપદ્યમાનક જીવ અવસર્પિણીના સુષમસુષમાદિક ૬ પ્રકારના કાળમાં તથા ઉત્સર્પિણીના દુષમ દુરુષમાદિક ૬ પ્રકારના કાળમાં ભાજ્ય હોય છે. અને આ સામાવિકોના જે પૂર્વ પ્રતિપનક જીવે છે, તેઓ પણ હોય જ છે. તથા દેશવિરતિ, સર્વવિરતિ, આ સામાયિકના ઉત્સપિણમાં દુ૫મસુષમા, સુષમદુષ્પમારૂપ બને કાળમાં, તથા અવસર્પિણીમાં સુષમદુષમા, દુષ્પમાસુષમા, અને દુષમાં આ ત્રણે કાળામાં પ્રતિપદ્યમાનક જ ભાજ્ય હોય છે, તેમજ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy