SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८४ अनुयोगद्वारसूत्र प्रथमः, द्वितीयो देवभवो नारक भवो वा, तृतीयमनुष्यभवे तु तीर्थकरो भूत्वा सामायिकपरूपणादिभिः तीर्थकरनामकर्मक्षयं कृत्वा सिद्धो भवतीति । तथागौतमादयो गणधरा येन कारणेन सामायिकं श्रृण्वन्ति, तदेवं विज्ञेयम् । तथाहिभगवन्मुखारविन्दनिर्गतसामायिकश्रवणेन ज्ञानमुत्पद्यते इति ज्ञानार्थ गणधराणां सामायिकश्रवणमिति। सामायिकश्रवणजनितज्ञानं सुन्दरासुन्दरभावाना=शुमाशुभपदार्थानाम् उपलब्धये-अवबोधाय भवति । ततश्च शुभेषु प्रवृत्तिरशुभेभ्यश्च पुष्ट कर लिया है, तो वह तीर्थंकर नाम गोत्र कर्म का पन्ध करता है। जिस भव में वह तीर्थंकर नाम गोत्र का वध करता है, उसका वह पहिला भव होता है । इसके बाद वह मरकर दूसरे भव में या तो देवपर्याय में जाता है या नारकपर्याय में-सो यह उसका दूसरा भव होता है, वहां से निकल कर फिर यह मनुष्य भव में आता है और यह उसका तृतीय भव होता है। इस भव में वह तीर्थकर होकर सामायिक प्ररूपणा आदि द्वारा तीर्थंकर नामकर्म का क्षय करके सिद्ध हो जाता है। तथा गौतम आदि गणधर जिस कारण से सामायिक का श्रवण करते हैं-वह कारण इस प्रकार से है___भगवान् के मुखारविन्द से निर्गत जो सामायिक है, उस सामामिक के श्रवण करने से इन्हें ज्ञान उत्पन्न होता है । इसलिये ज्ञान प्राप्ति के निमित्त सामायिक का श्रवण गणधर करते हैं। जो ज्ञान सामायिक श्रवण करने से उत्पन्न होता है, वह ज्ञान शुभ और કરીને તેમને તેણે અતીવ સંપુષ્ટ કરી લીધા છે, તે તે તીર્થંકર નામ ગોત્ર કમને બંધ કરે છે. જે ભવમાં તે તીર્થકર નામગોત્રને બંધ કરે છે, તેને તે ભવ પ્રથમ ભવ હોય છે, ત્યાર પછી તે મરણ પામીને બીજા ભવમાં કાંતે દેવપર્યાયમાં જાય છે, કાં નારકપર્યાયમાં, તે આમ તેને આ દ્વિતીય ભવ હોય છે. ત્યાંથી નીકળીને ફરી તે મનુષ્ય ભવમાં આવે છે. અને આ તેને તૃતીય ભવ હોય છે આ ભવમાં તે તીર્થંકર થઈને સામાયિક પ્રરૂપણુ વગેરે વડે તીર્થકર નામકર્મને ક્ષય કરીને સિદ્ધ થઈ જાય છે. તેમજ ગૌતમ વગેરે ગણુઘર જે કારણથી સામાયિકનું શ્રવણ કરે છે. તે કારણે આ પ્રમાણે છે ભગવાનના મુખારવિંદથી નિર્ગત જે સામાયિક છે. તે સામાયિક શ્રમણ કરવાથી તેમને જ્ઞાન થાય છે. એથી જ્ઞાન પ્રાપ્તિ માટે જ ગણધરો સામા યિકનું ભ્રમણ કરે છે. જે જ્ઞાન સામાયિક શ્રમણ કરવાથી ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન શુભ અને અશુભ પદાર્થોના અવધ માટે હોય For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy