SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५६८ __ भनुयोगद्वारसूत्रे त्यर्थः । तत्र प्रथमं प्रस्थकदृष्टान्तेन नयं निरूपयति । प्रस्थकदृष्टान्तेन नय. मप्राग मे बोध्यम् । यथा हि-मगधदेशपसिद्धस्य धान्यमानविशेषस्य प्रस्थकस्य हेतुभूतं काष्ठ छेदयितुं स यथानामकः कश्चित् पुरुषः परशु कुठारं गृहीत्वा अड. वीसमहुत्तो' अश्वी संमु वः, समहुत्तो' इति देशीशब्दः सम्मुखार्थवाचकः । अटवीसम्मुखो गच्छति, तं तथाविध गच्छन्तं दृष्ट्वा कश्चित् पृच्छति-कुत्र त्वं गच्छसि ? इति । तदा सोऽविशुद्धो नैगमा अविशुद्धनैगमनयमनानुसारी सन् एवं भगतिमायुत्तरयति-प्रथकाय गच्छामीति । अयं भावः-नके अनेके प्रथम जो नैगमनय हैं -वह संकलिपन विषय में विवक्षित पर्याय का आरोप कर उसे उस विवक्षित पर्यायरूप मानता है। इसका खुलाशा अर्थ इस प्रकार से है-प्रस्थक यह मगध देश प्रसिद्ध एक नाम विशेष नाम है। इससे धान्यादिक भरकर नापे जाते हैं। बुन्देलखंड तरफ इसे चौथिया, कहते हैं । यह सवासेर का प्रमाण होता था । आजकल इसका प्रचार चन्द हो गया है। फिर भी इसी प्रकार का एक नाप अभी तक चलता है-जिसे कुरैया कहते हैं । यह कहीं २ पीतल का बना होता है और कहीं २ काष्ठ का। इनमें ५ सेर ५॥' सेर अनाज समा जाता है। अब भी इससे उस तरफ (वहाँ पर) नापा जाता है। इस प्रकार के प्रस्था को बनाने के संकल्प से प्रेरित होकर कोई व्यक्ति काष्ठ लेने के लिये जंगल की ओर जब चलने लगा-तब उससे किसीने पूछा कहां जा रहे हो उसने कहा कि मैं प्रस्थक लेने जा रहा है। देखा जावे-तो अभी प्रस्थक पर्यायसन्निहित नहीं है, છે, તે સંકલિત વિષયમાં વિવક્ષિત પર્યાયનું આરોપણ કરીને તેને તે વિવક્ષિત પર્યાયરૂપ માને છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રસ્થક આ મગધદેરા પ્રસિદ્ધ એક પરિમાણ વિશેષનું નામ છે. આનાથી ધાન્યાદિક ભરીને માપવામાં આવે છે. બુંદેલખંડ તરફ આને ચૌથિયા કહે છે. આ સવાશેરનું પ્રમાણ છે. આજકાલ આનું ચલન નથી. છતાંએ આ જાતનું માપ હજી સુધી વ્યવહારમાં ઉપયુક્ત થાય છે. જેને કુરૈયા કહેવામાં આવે છે. આ કઈક સ્થાને પીતળનું હોય છે. અને કેઈક સ્થાને કાષ્ઠનું હોય છે. આમાં પાંચથી સાડા પાંચ સેર અનાજ સમાય છે. આજે પણ તે તરફ આ માપનું ચલન છે. આ જાતના પ્રસ્થક તૈયાર કરવાના સંકલપથી પ્રેરાઈને કેઈમાણસ જ્યારે જંગલની તરફ ચાલવા તૈયાર થયે, ત્યારે તે માણસને કેઈએ પૂછયું કે “તમે ક્યાં જઈ રહ્યા છે' ત્યારે તેણે કહ્યું કે હું પ્રસ્થાક લેવા જઈ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy