________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४४
.
अनुयोगद्वारसूत्र शब्दानुपलब्धेः । ताल्वादिभिरभिव्यज्यते एव शब्दो न तु क्रियते इति तु न मन्तव्यम् । एवं चेन्मन्येत तर्हि सर्ववचसामपौरुषेयत्वमसङ्गः, तेषां भाषापुद्गल निष्पन्नत्वात् , भाषापुद्गलानां च लोके सर्वदैव स्थितेरपूर्व क्रियमाणताया अभावेन वाल्यादिभिरभिव्यक्तिमात्रस्यैव निर्वर्तनात् । न च शब्दानां पौद्गलिकत्वमसिद्धहै, उसका निराकरण हो जाता है। क्योंकि पौरुषेय ताल्वादिक का जब तक व्यापार नहीं होगा तब तक विशिष्ट शब्दों की उत्पत्ति नहीं हो सकती है। आकाश में ताल्वादिकों का व्यापार नहीं होता है, इसीलिये उससे विशिष्ट शब्दों की उत्पत्ति नहीं होती है ।
शंका-ताल्बादिकों के व्यापार से शब्द उत्पन्न नहीं होना है-किन्तु अभिव्यक्त होता है । शंकाकार का अभिपाय ऐसा है कि 'शब्द तो अनादिनिधन है, इसलिये उनका कभी विनाश नहीं होता सिर्फ उस पर आवरण आ जाता है, सो उस आवरण को ताल्वादिकों का व्यापार हटा देता है-अतः वह शब्द ताल्वादिक के व्यापार से अभिव्यक्त हो जाता है । रहे हुए पदार्थ की अभिव्यक्ति होती है-उत्पत्ति नहीं। सो ऐसा कहना भी उचित नहीं है क्योंकि ताल्वादिक व्यापारों से शब्द की कथंचित् उत्पत्ति होती है-अभिव्यक्ति नहीं। यदि ऐसा ही एकोन्ततः माना जावे तो, फिर संसार में जितने बचन हैं, वे सब अपौरुषेय ही हो जायेंगे और अपौरुषेयता के कारण आगमों में प्रमाणता का अप्रसंग प्राप्त होगा ऐसी स्थिति में अमुक आगम प्रमाण है और अमुक નિરાકરણ થઈ જાય છે. કેમ કે પૌરુષેયતા તારાદિકનો જ્યાં સુધી વ્યાપાર થશે નહિ. ત્યાં સુધી વિશિષ્ટ શબ્દની થશે નહિ. - શંકા-તાલવાદિકના વ્યાપારથી શબ્દ ઉત્પન્ન થતું નથી, પરંતુ અભિવ્યક્ત થાય છે. શંકાકારને અભિપ્રાય એ છે કે “શબ્દ તે અનાદિ અનિધન છે, એટલા માટે તેને કદાપિ વિનાશ થતો નથી. ફક્ત તેની ઉપર આવરણ આવી જાય છે, તે આવરણને તાલવાદિકોને વ્યાપાર હટાવી દે છે, એટલા માટે તે શબ્દ તાલવાદિકના વ્યાપારથી અભિવ્યક્ત થઇ જાય છે. જે પદાર્થ છે, તેની અભિવ્યક્તિ હોય છે નહિ કે ઉત્પત્તિ. આ પ્રમાણે કહેવું પણ ઉચિત નથી કેમ કે તાલ્વાદિક વ્યાપારોથી શબ્દની કથંચિત ઉત્પત્તિ થાય છે. અભિવ્યક્તિ નહિ. જે આ પ્રમાણે જ એકાન્તઃ માનવામાં આવે તે પછી સંસારમાં જેટલાં વચને છે તે સર્વે અપૌરુષેય જ થઈ જશે અને અપરણેયતાના કારણે સર્વ આગમોમાં પ્રમાણુતાને અપ્રસંગ ઉપસ્થિત થશે, એવી પરિસ્થિતિમાં અમુક આગમ પ્રમાણે છે અને
For Private And Personal Use Only