SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मनुयोगचन्द्रिका टीका सूत्र २२३ उपमानप्रमाणनिरूपणम् नीचेन नीचसदृशं कृतमित्यादि तु सर्वसाधोपनीतस्यैवोदाहरणं वक्तुमुचितम् , पुनः सर्ववैधोपनीतत्वेनेदं यदुदाहृतं तदयुक्तमेवेति चेदाह-नीचेन नीचसहर्श कृतमित्याधुदाहरणत्वेन वदतः शास्त्रकर्तुरयमभिपायो यत् नीचोऽपि न गुरुपाता. दिरूपं महापापमाचरति किं पुनरनीचः ? अनेन च सकलजगद्विरुद्धमाचरितम् , अतोऽनेन नीवेन नीवसदृशमेव कृतम् । अत्र सकलजगद्विरुद्धमवृत्तत्त्वविवक्षया सर्ववैधयोपनीतत्वम् । एवं दासेन दाससदृशं कृतम् , इत्यादिष्वपि सर्ववैधम्योपनीचने नीच के सदृश ही किया, दासने दास के समान ही किया, काकने काक के समान ही किया कुत्ते ने कुत्ते के ही समान किया, चाण्डाल ने चांडाल के ही सदृश किया। शंका-नीच ने नीच के ही सदृश किया इत्यादि उदाहरण जो सर्ववैधोपनीत के ये प्रकट किये हैं-सो ये तो सर्वसाधोपनीत के ही मानना चाहिये--इन्हें सर्ववैधम्योपनीतरूप से कहना उचित नहीं है। - उत्तर--नीच ने नीच सदृश किया इत्यादि बात को जो यहां शास्त्रकार ने सर्व वैधम्पोपनीत के उदाहरण रूप से कहा है, सो उनका यह अभिप्राय है कि-'प्रायः नीच भी जब गुरुघात आदि रूप महापाप नहीं करता है, तो फिर अनीच तो करेगा ही कैसे ? परन्तु इस नीच ने तो कमाल ही किया जो सकल जगत के विरुद्ध ऐसा आचरण किया है। इसलिये इस नीच ने नीच के ही जैसा काम किया। यहां सकल जगत् के विरुद्ध कर्म में प्रवृत होने की विवक्षा से માણસે નીચ જેવું જ કર્યું. દાસે દાસ જેવું જ કર્યું, કાગડાએ કાગડા જેવું કર્યું, કૂતરાએ કૂતરા જેવું જ કર્યું', ચંડાલે ચંડાલ જેવું જ કર્યું. શંકા-નીચે નીચ માણસની જેમ જ કર્યું વગેરે ઉદાહરણ જે સર્વ વૈધર્મોપનીતના ઉદાહરણમાં પ્રકટ કર્યા છે, તે આ બધાં તે સર્વ સાધર્મોપનીતના જ ઉદાહરણે માનવા જોઈએ. આ બધાને સર્વધર્યોપનીત રૂપમાં કહેવું યોગ્ય નથી. ઉત્તર-નીચ માણસે નીચ માણસ જેવું કર્યું વગેરે વાતને જે અહીં શાસ્ત્રકારે સર્વ વૈધપુનીતના ઉદાહરણના રૂપમાં કહી છે, એને આ જાતને અભિપ્રાય છે કે ઘણું કરીને નીચ પણ જ્યારે ગુરૂવાત વગેરે રૂપ મહાપાપ કરતું નથી તે પછી અનીચ તે કરશે જ કેવી રીતે ? પરત સકલ જગતના વિરુદ્ધ એવું આચરણ કરીને આ નીચ માણસે તે ભારે કમાલ કરી કહેવાય. એથી આ નીચે નીચ જેવું જ કાર્ય કર્યું છે. અહીં સંપૂર્ણ જગતના વિરુદ્ધ કર્મમાં પ્રવૃત્ત હોવાની વિવક્ષાથી સર્વ अ० ६८ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy